SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ કસ્તવ વિવેચનહિત આ ગુણુસ્થાનકે મેાહનીય કમની અચાવીશ પ્રકૃતિ ઉપશાન્ત થયેલી હાય છે. મેાહનીય કમના ઉપશમના ક્રમ આ પ્રમાણે છે-ઉપશમશ્રણના પ્રારંભમાં અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસયત કે અપ્રમત્તસયત અનન્તાનુમન્ત્રી કષાયને ઉપશમાવીને દશનમાહનીયની ત્રણ પ્રકૃતિને ઉપશમાવે છે. ત્યાર પછી પ્રમત્ત અને અપ્રમત્તગુણુસ્થાનકે સે’કડા વાર પશ્ર્વિત ન કરી અપૂર્વ ગુણસ્થાનકે થઇ અનિવૃત્તિમાર સ‘પરાય ગુણસ્થાનકે ચારિત્રમેહનીય કની ઉપશમના કરે છે. તેમાં પ્રથમ નપુસકવેદ ઉપશમાવે છે, ત્યાર પછી સ્રીવેદ અને ત્યાર બાદ હાસ્યાદિષક એક સાથે ઉપશમાવે છે. તે પછી પુરુષવેદ અને ત્યાર પછી સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને પછી સંજ્વલન ક્રોધ ઉપશમાવે છે, પછી સાથે અપ્રત્યખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાના-વણુ માન અને પછી સજ્વલન માન, ત્યાર પછી સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ માયાને ઉપશમાવે છે. ત્યાર પછી સજ્વલન માયાના બધ, ઉદય, અને ઉદીરણા વિચ્છેદ થાય છે. પછી સમય ન્યૂન એ આલિકામાં સ્થાનકે રાગ નહિ હોવાથી અને તેને જ્ઞાનાવરણાદિ ક`ના ઉદ્દય હાવાથી તે ‘વીતરાગ’ અને છદ્મસ્થ' કહેવાય, છે પણ તે ઉપશાન્તકષાય નથી, ક્ષીણાય છે, માટે વીતરાગ ’ અને ‘સ્થ’ એ એ વિશેષણા સ્વરૂપોધક છે, કારણ કે જે સ`થા ઉપશાન્તકાય હાય તે અવશ્ય વીતરાગ અને છદ્મસ્થ હાય છે. ૨૧૨ * ૧ ઉપશમશ્રેણિને પ્રારંભ કરનાર અપ્રમત્તસર્યંત હાય છે, અને છેવટે તે અપ્રમત્ત, પ્રમત્ત, દેવરતિ કે અવિરતિ હોય છે. જીએ પોંચસગ્રહ ટીકા ૫૦ ૧૨,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy