SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનક. નાવરણાદિ કષીને ક્ષય કરે છે તે ક્ષેપક, અને જે ઉપશમ કરે છે તે ઉપશમક કહેવાય છે. ૧૦. સૂફમસપરાય ગુણસ્થાનક. નવમા ગુણસ્થાનકની અપેક્ષાએ સૂક્ષ્મ સંપરાય–ભરૂ૫ કષાદય જેને હોય તે સૂકમસં૫રાય કહેવાય છે. તેને પણ ક્ષપક અને ઉપશમક-એ બે ભેદ છે. જે લેભને ક્ષય કરે તે ક્ષેપક, અને જે ઉપશમ કરે તે ઉપશમક કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણના સ્વરૂપવિશેષને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક કહે છે. ૧૧ ઉપશાતકષાય-વીતરાગ-છદ્મસ્થગુણસ્થાનક, જેના કષાય–કોધ, માન, માયા અને લેભ સર્વથા ઉપશાંત થયેલા છે તે ઉપશાન્તકષાય કહેવાય છે, તે રાગથી રહિત હોવાથી વીતરાગ અને તેને જીવને-જ્ઞાનાવરણાદિ કર્મને ઉદય હેવાથી તે છવાસ્થ કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણોના સ્વરૂપ વિશેષને ઉપશાન્તકષાય-વીતરાગ-છસ્થગુણસ્થાનક કહે છે. ૧ ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના કરણને અયોગ્ય કમની અવસ્થાને સામાન્ય રીતે ઉપશમ કહેવાય છે, પણ ચારિત્ર મોહનીયન ઉપશમમાં કઈ પણ કરણ લાગુ પડતું નથી. માત્ર દશન મોહનીયની ઉપશમનામાં અપવતની અને સંક્રમણ કરણ પ્રવર્તે છે. ૨. અહીં ગુણસ્થાનકના ઉપશાતકષાય, વીતરાગ અને છમસ્થ–એ ત્રણ વિશેષણ છે, અને ગુણસ્થાનક વિશેષ્ય છે. વિશેષણોના બે પ્રકાર છે–સ્વરૂપબોધક અને વ્યાવક. જે માત્ર સ્વરૂપને બોધ કરાવે. પણ બીજાથી જુદા ન પાડે તે સ્વરૂપબેધક કહેવાય છે. જે બીજા થકી જુદા પાડે તે વ્યાવક વિશેષણ અહીં ઉપશાન્તકષાય ” એ વ્યાવતક વિશેષણ છે, કારણ કે બારમે ગુણ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy