________________
કમ વિપાક-વિવેચનસિહત
૩. સ્મૃતિઃ– વાસનાની જાગૃતિ થવાથી જધન્યથી અન્તમુહૂત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વરસે જે સ્મરણ થાય તે સ્મૃતિ ધારણા, જાતિસ્મરણ પણ આ ધારણાને જ ભેદ છે. તે ઉત્કૃષ્ટથી અતીત સંખ્યાત ભવને જાણે છે.
અવિચ્યુતિ અને સ્મૃતિના કાળ અન્તર્મુહૂતનો છે. વાસનાના કાળ સખ્યાત કે અસખ્યાત વર્ષના છે. સખ્યાત વરસના આયુષ્યવાળાને આશ્રયી સંખ્યાત કાળ, અને અસંખ્ય વરસના આયુષ્યવાળાને આશ્રયી અસ`ખ્યાત કાળ વાસનાને જાણવા.
૩૪
ચદ્યપિ સ્મૃતિજ્ઞાનાવરણ કર્માંના ક્ષયે પશમરૂપ વાસના અજ્ઞાન સ્વરૂપ છે, તે પણ તે જ્ઞાનનું કારણ હાવાથી તેની જ્ઞાનના ભેદમાં ગણના કરી છે.
એ પ્રમાણે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના • અઠયાવીશ ભેદ થાય છે. તેમાં બુદ્ધિના ઔત્પત્તિકયાદિ ચાર ભેદ મેળવતાં સામાન્ય રીતે મતિજ્ઞાનના ખત્રીસ ભેદ થાય છે.
બહુ, બહુવિધાદિ ભેદો:- આ સિવાય અવગ્રહાદિક મતિજ્ઞાનના મહુ, બહુવિધ, ક્ષિ, અનિશ્રિત, અસ'દિગ્ધ, ધ્રુવ અને તેના પ્રતિપક્ષી ભે ગણતાં પ્રત્યેકના માર ખાર ભેદો થાય છે. એટલે મતિજ્ઞાનના અવગ્રાહ્ન અચાવીશ ભેદોને ખાર ખારગુણા કરતાં ૩૩૬ ભેદ થાય છે, અને તેમાં બુદ્ધિના ઔત્પત્તિકી આદિ ચાર ભેઢા મેળવતાં મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય છે. બહુઆદિ ભેદૅનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
૧. બહુ-જે તિવિશેષથી પૃથક્ પૃથક્ અને જાણે તે બહુ અવગ્રહ. જેમ વાજિંત્રને સાંભળનાર એક રથ