________________
૨પ૭
ઉદીરણ
. હીરા. उदउव्वुदीरणा परमपमत्ताईसगगुणेसु ॥२३॥ एसा पयडितिगूणा, वेयणिया-हारजुगल-थीणतिगं । मणुयाउ पमत्तता अजोगि अणुदीरगो भगवं ॥२४॥ उदयवदुदीरणा परमप्रमत्तादिसप्तगुणेषु ॥२३॥
[एषा प्रकृतित्रिकोना वेदनीया-हारयुगल-स्त्यानत्रिकम् મનુષાયુ પ્રમત્તાન્તા યોગી નુલો માવાન રકા ]
અર્થ:–(કડવુurr) ઉદયની પેઠે ઉદીરણ જાણવી. (i) પરતુ (અપત્તાઉસTI) અપ્રમત્તાદિ સાત ગુણસ્થાનકેને વિષે ( ત્તિ ) ત્રણ પ્રકૃતિ ને (પલા) આ પ્રકૃઓની ( 1) ઉદીરણું જાણવી. (રેણિયા-દારydeશીતi) વેદનીયયુગલ, આહારકયુગલ, સ્કાનદ્વિત્રિક અને (મgara) મનુષ્પાયુષના ઉદીરક (qમાંતા) પ્રમત્તગુણસ્થાનક પર્યત જાણવા, (અજિ) અગી (ભાવ ભગવાન (19 ) ઉદીરણ કરતા નથી.
વિવેચન –જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓને ઉદય હોય છે તે ગુણસ્થાનકે તેટલી પ્રકૃતિની ઉદીરણું જાણવી. જેમ મિથ્યાદષ્ટિગુણસ્થાનકે એક સત્તર પ્રવૃતિઓને ઉદય હોય છે અને ઉદીરણ પણ તેટલી જ પ્રકૃતિની હોય છે. એવી રીતે સાસ્વાદનગુણસ્થાનકે એકસો અગીયાર પ્રકૃતિઓને ઉદય અને ઉદીરણ જાણવી. મિશગુણસ્થાનકે સો પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા હોય છે. અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે એકસો ચાર પ્રકૃતિએને ઉદય તથા ઉદીરણા હોય છે. દેશકર્મ. ૧૭