________________
૨૭
આવવા ગ્ય પુદ્ગલેને ઉદયને અગ્ય કરવા. ઉપશમના માત્ર મેહનીય કર્મની જ થાય છે અને ઉપશમના થયા પછી તેમાં અપવર્તન અને સંક્રમણ કરણ સિવાય બીજા કેઈપણ કરણની અસર થઈ શકતી નથી), નિધત્તિ (ગાઢબંધ, જેમાં ઉદવર્તન અને અપવર્તના સિવાય બીજા કોઈપણ કરણની અસર થતી નથી, અને નિકાચના (તીવ્ર ગાઢબંધ, બાંધેલું કર્મ કંઇપણ ફેરફાર થયા સિવાય ફળ પર્યત એવું જ રહે તે) થાય છે.
આ બધા ફેરફારો કર્મબંધ થયા બાદ ઉદિત કે અનુદિત અવસ્થામાં શુભાશુભ પરિણામને અનુસરી થયા
આત્મા પ્રતિસમય કાષાયિક ભાવવડે સાત કર્મને બંધ કરે છે અને આયુષને બંધ તે આખા ભવમાં એક જ વાર થાય છે. જ્યારે તે બંધાય છે ત્યારે આઠ કર્મના બંધ કરે છે અને તે આખા જીવનમાં સેવેલા શુભાશુભ ભાવના તારતમ્યવડે બંધાય છે.
ઉપર એમ કહેવામાં આવ્યું છે કે યેગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે અને કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. પરંતુ આયુષ સિવાય સર્વ કર્મની જ્યેષ્ઠ સ્થિતિ કષાયના બાહુલ્યથી થાય છે. માત્ર શુભ આયુષની જયેષ્ઠ સ્થિતિ વિશુદ્ધિથી-કષાયની અલ્પતાથી બંધાય છે. તથા પાપ પ્રકૃતિને અનુભાગ સંકુલેશથી =કષાયની અધિકતાથી વધે છે અને સર્વ પુણ્યપ્રકૃતિને