SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સ્થિતિબધ અને અનુભાગમ ધ——યોગની પ્રવૃત્તિથી પ્રકૃતિમધ અને પ્રદેશમધ થાય છે. પણ તે કમ કેટલા કાળ સુધી અને કેવું તીવ્ર અથવા મન્દ ફળ આપશે તેના આધાર આત્માના કષાયભાવ ઉપર રહેલા છે. પ્રકૃતિબંધનુ કાકા શુવ ણામાં જ્ઞાનાવરણાદિ સ્વભાવ પેદા કરવાનું અથવા આત્મા સાથે સબ ંધ ચેાજવાનું છે અને અનુભાગમધનું કાય કાણુ સ્કામાં રહેલી ફળપ્રદાન શક્તિના તારતમ્યના નિયમ કરવાનુ. અથવા તે મુજબ શુભાશુભ રસાસ્વાદ કરાવવાનુ છે. જ્યારે આત્મા કષાયરહિત હાય ત્યારે ચેગમાત્રથી સાતાવેદનીયને પ્રકૃતિમધ અને પ્રદેશમધ થાય છે. પણ જ્યારે ચાગ કષાય વડે અનુર'જિત થયેલ હાય છે ત્યારે કર્મોના વિવિધ પ્રકૃતિબંધ, અનુભાગ મધ, સ્થિતિમ ́ધ અને પ્રદેશમ`ધ થાય છે. આત્મા સાથે ખ'ધાયેલી ક્રમ' પ્રકૃતિ જ્યાંસુધી લેાન્મુખ થતી નથી ત્યાં સુધીના કાળને સમાધાકાળ કહે છે. અમાધાકાળ પૂરા થયા પછી ક્રમ લેાન્મુખ થાય છે. ક 'ધ થયા પછી એક આવલિકા કાળ ગયા બાદ અંધાયેલી કમ પ્રકૃતિમાં આત્મપરિણામને અનુસારે ઘણા ફેરફાર થાય છે. કવચિત્ ઉદ્ભના (કમ ની સ્થિતિ અને રસની અધિકતા), અપવ ના (સ્થિતિ અને રસની અલ્પતા), સંક્રમણ (કર્મીની પ્રકૃતિ, સ્થિતિ, અને રસનું સજાતીય અન્ય પ્રકૃતિ, સ્થિતિ અને રસરૂપે પરાવર્તન), ઉદ્ભીરણા (દીધ કાળે વૈદવા લાયક ક્રમને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવ્વ અ૫કાળમાં વેઢવુ'), ઉપશમના (માહનીય કર્મના ઉદયમાં
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy