________________
૨૫
જો યાગની અધિકતા હોય તેા અધિક કાણું વગણાએનુ ગ્રહુંણ થાય છે. એક સમયે ગ્રહણ કરેલી કામ ણુવણા આયુષ સિવાય બાકીના સાત ક્રમ અને તેની ઉત્તર પ્રકૃતિએ રૂપે વહેંચાઈ જાય છે. જ્યારે આયુષ બંધાતુ હોય ત્યારે આઠ ક્રમરૂપે વહેંચાય છે. જેમ આહારરૂપે કરેલા પુદ્ગલા રસ, રક્ત, માંસ, મજ્જાદિ ધાતુરૂપે વહેં'ચાય છે તેમ યાગદ્વારા આકષિ ત થયેલી કામ જીવણા મૂળ અને ઉત્તર પ્રકૃતિએ રૂપે વહે'ચાઇ જાય છે. અહીં જે કમ વહેંચાય છે તે બધું સરખે ભાગે વહેંચાતુ નથી, પણ તેમાં પ્રત્યેક કર્મોના વત્તો આછે ભાગ હાય છે. સૌ કરતાં આયુષ કના એછે હિસ્સા છે, તેથી નામ અને ગેાત્રકમના અધિક ભાગ છે અને પરસ્પર સરખા છે. તેથી જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અતરાયને ભાગ અધિક છે, અને પરસ્પર સમ છે, અને સૌથી અધિક વેદનીય કમને ભાગ છે. અહી એટલા વિશેષ છે કે જે પ્રકૃતિ બંધમાં પરસ્પર વિરોધી છે તેમાં જે પ્રકૃતિ જે સમયે બધાતી હાય તેના હિસ્સા તેને મળે છે બીજી પ્રકૃતિને મળતા નથી. હવે યાગવડે ગૃહીત થતા કમમાં એ ઘટનાએ ફલિત થાય છે-પ્રકૃતિબધ અને પ્રદેશમધ. તેમાં પ્રદેશખ ધનુ' કન્ય કામ ગુવ ણાને ગ્રહણ કરવાનુ અને પ્રકૃતિબંધનુ એક બ્ય મૂળ અને ઉત્તર પ્રકૃતિરૂપે વહે'ચવાનુ છે. બાકી તે ક કેટલા કાળ સુધી રહેવાનું છે તથા ફુલદાયી શક્તિનું તારતસ્ય કેટલુ છે તે સબન્ધે યાગને કા સબંધ નથી. તેથી શાસ્ત્રકારે ગમાત્રથી પ્રકૃતિખ'ધ અને પ્રદેશમ’ધ થાય છે' એમ કહ્યું છે. તેમાં શુભયેાગ પુણ્યપ્રકૃતિ મધના અને અશુભયાગ પાપપ્રકૃતિબંધને હેતુ છે.