________________
કમવિપાક-વિવેચન સહિત થયેલી જે શક્તિ વડે શ્વાસોચ્છવાસને ગ્ય પુદ્ગલે ગ્રહણ કરી શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી અવલંબન કરી છેડે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
(૧) ભાષા પર્યાપ્ત - પુદ્ગલના ઉપચયથી થયેલી જે શક્તિ વડે ભાષાને યોગ્ય પગલે ગ્રહણ કરી, પરિણુમાવી અવલંબીને છેડે તે ભાષાપર્યાપ્તિ. (૬) મન પર્યાપ્તિ --પુલના ઉપચયથી થયેલી જે શક્તિ વડે મનને યોગ્ય પગલે ગ્રહણ કરી, મનરૂપે પરિ ણમાવી, અવલંબીને છેડે તે મન:પર્યાપ્તિ.
ઉપર કહેલી છ પર્યાપ્તિમાં પ્રથમની ત્રણ પર્યાપ્તિએને પરસ્પર સંબંધ છે. કેમકે આહારથી શરીર, અને શરીરથી ઈન્દ્રિયે થાય છે. પછીની ત્રણ પર્યાતિઓ સ્વતંત્ર છે, કેમકે તે પિતાને યોગ્ય વર્ગમાંથી સ્વતંત્રપણે પુદ્ગલે ગ્રહણ કરે છે. તે છ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિયને ચાર, બેઈન્દ્રિય,
તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને અસંશી કયા જીવને કેટલી પંચેન્દ્રિયને પાંચ પર્યાપ્તિઓ હોય પર્યાપ્તિઓ હોય ? છે, અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યા
તિઓ હોય છે. ૧ જેમ કોઈ માણસ દડે ફે કે ત્યારે પ્રથમ પ્રયત્નથી દડાનું અવલંબન કરે છે અને પછી તેને ફેકી શકે છે, જે તેમ ન કરવામાં આવે તે દડાને ફેંકી શકાય નહિ, તેવી જ રીતે આત્મા શ્વાસોચ્છવાસના પુદ્ગલેને છોડવા પહેલાં તેનું અવલંબન કરે છે અને પછી તેને છોડે છે. તેવી રીતે ભાષા અને મન:પર્યાતિ વિશે પણ અવલંબન જાણવું.