________________
કમ વિપાક–વિવેચનસહિત
૮૩
ણામને પણ આવરે તે અપ્રત્યાખ્યાનાવરણ. અનન્તાનુ ધીની અપેક્ષાએ આ ાય મદ છે.
પ્રત્યાખ્યાનાવરણ :-હિ ંસાદિ પાપ વ્યાપારના સથા ત્યાગ કરવા રૂપ પ્રત્યાખ્યાનને જે કષાય આવરે તે પ્રત્યાખ્યાના વરણ. અપ્રત્યાખ્યાનાવસ્તુની અપેક્ષાએ આ કાય મન્ત્ર હાવાથી તેના ઉદ્ભયથી દેશિવરતના પિરણામને ઘાત થતા નથી. તેના ક્રોધાદિ ચાર ભેદ છે.
सं ज्वलना:
સજ્વલન :-સમ્રૂપ વચન્તીતિ ચારિત્રવાળા યતિને પણ પરિષહાદિ પ્રાપ્ત થવાથી કંઈક કષાયયુક્ત કરે તે સજવલન. પ્રત્યાખ્યાનાવરણુ કષાયથી આ સંજવલન કષાય ઘણા મન્ત્ર છે. તેના ક્રોધાદ્ઘિ ચાર પ્રકાર છે. એ પ્રમાણે સેાળ કષાય થયા.
કષાયાની સ્થૂલ વ્યવહાર નયને આશ્રર્યો સ્થિતિ, તેમનું નરકાદિ ગતિઓનુ` હેતુપણું તથા સમ્યકૃત્વાદિમુણાના ઘાત કરવાપણ...] જ્ઞાનીન-મિ-૨૩મામ-પાવના નય-ત્તિરિય-નર્-અમર! |
સમા—નુ-વ્યવિરર્ફ-વાયજ્ઞાાા
ચાવજ્ઞીવ-વ-ચતુર્માસ-પા નરજ-તિર્થ-ના-માઃ | સમ્યન-જી-સર્વે નિતિ-ચયાયાતપાત્રિયાત। ।।
અર્થ :-અનન્તાનુબન્ધી આદિ કષાયા અનુક્રમે ચાલ જીવ, વર્ષી, ચારમાસ અને પક્ષપત રહેવાવાળા; નરક, તિય ઇંચ, મનુષ્ય અને દેવગતિનુ કારણભૂત, સમ્યક્ત્વ, દેવરત, સ་વિરત અને યથાખ્યાતચારિત્રના ઘાત કરનારા છે.