________________
તા.
૨૬૧.
सत्ता હવે સત્તાનું સ્વરૂપ બતાવી તેના વિષે ઉત્તર પ્રવૃતિઓ કહે છે –
सत्ता कम्माण ठिई, बंधाइलद्धअत्तलाभाण । संते अडयालसयं जा उवसमु विजिणु बिअ-तइए ॥२५॥
सत्ता कर्मणां स्थितिः, बंधादिलब्धात्मलाभानाम् । सति अष्टचत्वारिंशं शतं यावदुपशम विजिन द्वितीय
તૃતીચો કરવા અર્થ:-- વંધારૂકત્તામrdi ] બંધાદિવડે જેણે આત્મલાભ-સ્વસ્વરૂપ-કમપણું પ્રાપ્ત કર્યું છે એવા જિગ) કર્મોની [દિ સ્થિતિ તે () સા. તે (તે) સત્તાના વિષે ( ૩E) ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી (માસથ) એકસો અડતાલીશ પ્રકૃતિઓ હોય, પર ( વિઝ-ર) બીજા અને ત્રીજા ગુણસ્થાનકે (વિનિg ) જિનનામકર્મની સત્તા રહેતી નથી.
વિવેચન –બંધ કે સંક્રમવડે જે કમગ્ય પુદ્દગલેએ કર્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા કર્મોનું આત્માની સાથે રહેવું તે સત્તા, તેમાં બનાવડે કાર્મણવર્ગણ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, અને સંક્રમવડે અન્યકમરૂપે રહેલું કર્મ અન્યકર્મરૂપે થાય છે, બન્ધવડે મૂળથી જ કર્મની સત્તા શરૂ થાય છે, અને સંક્રમવડે સત્તા બદલાય છે. એ સત્તામાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મોહનીય અાવીશ, આયુષ ચાર, નામકર્મ ત્રાણું