SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કર્મવિપાક-વિવેચનસહિત છતાં પણ વચન માન્ય ન થાય, લેક સન્માન, વિનવું ને કરે તે અનાદેયનામ. અયશકીર્તાિનામ-જે કર્મના ઉદયથી અપકીતિ થાય તે અયશકીતિનામ. એ પ્રમાણે નામકર્મના બેતાળીશ, ત્રાણું, એકસે ત્રણ અને સડસઠ ભેદ કહ્યા. હવે ગોત્રકમના બે પ્રકાર કહે છેगोमं दुहुच्च-नी, कुलाल इव सुघड-मुंभलाइयं । विग्ध दाणे लाभे, भोगुयभोगेसु वीरिए अ ॥५१॥ गोत्रं द्विधोच्चनीचं कुलाल इव सुघट-मुंभलादिकम् । विघ्न दाने लाभे भोगोपभोगयोर्वीये च ।। અર્થ -સુઘટ–પૂર્ણકલશાદિક, અને ભુંભલી ( મઘ ઘટ) વગેરે બનાવનાર કુંભારની પેઠે ઉચ્ચ અને નીચ-એ બે પ્રકારે ગત્ર કમ છે. દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યને વિષે વિદ્ધ કરનાર અંતરાય કમ પાંચ પ્રકારે છે. | ભાવાર્થ-ગોત્રકર્મના ઉચ્ચ અને નીચ-એમ બે પ્રકાર છે. તે કર્મ કુંભારના સમાન છે. જેમ કુંભાર એક જ જાતની માટીનાં તેવા પ્રકારના પૂર્ણકલશાદિ રૂપે કરે છે, જે પુષ્પ, ચંદન, અક્ષતાદિકથી પૂજાને પામે છે, અને તે જ જાતની માટીના મદિર ભરવાના પાત્ર વગેરે ખરાબ રૂપ બનાવે છે, જે મદ્ય પ્રમુખ ન નાંખ્યું હોય તે પણ લેકના તિરસ્કારને પાત્ર થાય છે, તેમ ઉચગોત્રના ઉદયથી નિર્ધન, કુરૂપ અને બુદ્ધિ આદિથી હીન છતાં પણ મનુષ્ય પ્રશંસાને પામે છે, અને નીચ ગોત્રના ઉદયથી ધનવાન,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy