SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક-વિવેચનસહિત ૧૪૫ કન્દાદિ સાધારણ વનસ્પતિના જીવને સાધારણનામ કર્મને ઉદય હોય છે, કેમકે તેઓને અનન્ત છ વરચે એક એક શરીર પ્રાપ્ત થયેલું હોય છે. અસ્થિરનામ–જે કર્મના ઉદયથી કાનજીભ ઈત્યાદિ અવયવે અસ્થિર–વળી શકે તેવા હેય તે અસ્થિરનામ કમ. અશુભનામ:–જેના ઉદયથી ડુંટીની નીચેના પગ વગેરે અવયવે અશુભ ગણાય છે તે અશુભનામકર્મ. કેમકે પગ આદિના સ્પર્શથી અન્યને રષ પેદા થાય છે માટે તેનું અશુભપણું પ્રસિદ્ધ છે. યદ્યપિ ગ્રી ઈત્યાદિ પ્રિય મનુષ્યના પાદાદિના સ્પર્શથી ગુસ્સો ઉત્પન્ન થતું નથી, ઉલટે રાગ ઉત્પન્ન થાય છે, પણ તેનું કારણ મોહ હેવાથી અહીં દેવ ન જાણ. - દુર્ભાગનામ :–જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ સામા માણસને અપ્રિય લાગે તે દુર્ભાગનામ. દુસ્વરનામ-જે કર્મના ઉદયથી કાનને અપ્રિય લાગે તેવા ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે દુશ્વરનામ. અનાદેયનામ:- જે કર્મના ઉદયથી ઉચિત કહેવા 1 'शुभभाव-शोभा-माङ्गल्यनिर्वर्तक शुभनाम, ताद्विपरीतनिर्वत कમગુમનામ.” (તરવા મા૦ મે. ૮-૧૨) શુભભાવ, શોભા અને મંગલને ઉત્પન્ન કરનાર શુભનામ, અને તેથી ઉલટું અશુભભાવ શોભાને અભાવ અને અમંગલને ઉત્પન્ન કરનાર અશભનામ. (તસ્વાર્થભાષ્ય અ૦ ૮. સૂ૦ ૧૨). કર્મ. ૧૦
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy