________________
૧૪૪
વિપાક-વિવેચનસંહત
રીતે ઢેખાડે છે. જેમ જીવવિપાકિની ક્રોધ પ્રકૃતિ લાલચોળ મુખ થવું વગેરે વિપાક શરીરને વિષે પણ દેખાડે છે.
અપર્યાપ્તનામઃ- જે કર્મોના યથી માત્મા સ્વચેાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યાં સિવાય મરણ પામે તે અપર્યાપ્તનામ કમ. અપર્યાપ્ત જીવા એ પ્રકારના છે—લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત. જે વયેાગ્ય પર્યાપ્તિએ પૂરી કર્યા સિવાય મરણ પામે તે લબ્ધિઅપર્યાપ્તા. જેમણે કરણ એટલે શરીર ઇન્દ્રિયાક્રિક સ્વચેાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી નથી પણ અવશ્ય પૂર્ણ કરશે તે કરણઅપર્યાપ્તા, અપર્યાપ્તનામ મના ઉદય માત્ર લબ્ધિઅપર્યાપ્તા જીવાને હાય છે, પણ જેએએ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી નથી પણ અવશ્ય કરશે તેવા કરણઅપર્યાપ્ત જીવાને હાતા નથી. કોઇ સ્થળે કરણના અથ શરીર અને ઇન્દ્રિય એવા કરેલે છે, એટલે જ્યાં સુધી શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તએ પૂર્ણ કરી નથી ત્યાં સુધી તે કરણઅપર્યાપ્તા કહેવાય છે અને એ ત્રણ પર્યાપ્તિએ પૂ કર્યાં પછી કરણુપર્યાપ્તા કહેવાય છે. કેમકે લબ્ધિઅપર્યાપ્તા પણુ કરણપર્યાપ્તા થઈને જ મરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-લબ્ધિ અપર્યાપ્તા પશુ નિશ્ચયથી આહાર
つ
શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ કરીને જ મરે છે. કેમકે
આવતા ભવનુ આયુષ માંધીને સર્વ જીવા મરે છે, અને તે આયુષ આહાર શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ વડે પર્યાપ્તાને જ બંધાય છે.''
સાધારણનામ :- જે ક્રના ઉદયથી અનત જીવેને સાધારણ એવુ... એક શરીર પ્રાપ્ત થાય તે સાધારણતામ ક.