________________
કવિપાક-વિવેચનહિત
૧૧૫
ઉદયથી પૂર્વે ગ્રહુ કરેલા આહારક પુદ્ગલેાની સાથે હમણાં ગ્રહણ કરાતા આહારક પુદ્ગલાના સબન્ધ થાય તે આહા
કહારકબન્ધનનામ.
જેમ પૂર્વે બાંધેલા ઔદારિકાદિ પુદ્ગલેાની સાથે નવા મ'ધાતા ઔદ્વારિકાદિ પુદ્ગલાના સબન્ધ થાય છે, તેમ તેની સાથે તૈજસ ને કામ ણુના પણ સબન્ધ થાય છે; માટે તેનુ કારણભૂત અન્ય બંધનનામ કના સ્વીકાર કરવા જોઇએ, તેથી ઓદાકિતૈજસમ ધન, જૈયિતૈજસબંધન, અને આહાર તૈજસુખ'ધન, ઔદાકિકાણુ ધન, વૈક્રિયકા ણુમધન અને આહારકકામ ણુખ ધન-એ પ્રમાણે છે અન્યને થાય છે.
(૪) ઔદારિકતૈજસબન્ધનનામ:- જે કર્મોના ઉદયથી ઔદારિક પુદ્દગલે અને તૈજસ પુદ્દગલાના પરસ્પર સબન્ધ થાય તે ઔદારિકતૈજસણ ધનનામ.
(૫)
વૈક્રિયતૈજસબન્ધનનામઃ- જે કર્માંના ઉદયથી વૈક્રિય અને તૈજસ પુદ્ગલાના પરસ્પર સબન્ધ થાય તે વૈક્રિય તેજસબ‘ધનનામ,
(૬) આહારકતજસબન્ધનનામ:- જે કર્મોના ઉદયી આહારક અને તૈજસ પુદ્ગલાના પરસ્પર સંબંધ થાય તે આહાર તૈજસમ ધનનામ.
(૭) ઔદારિકકામ ણુબન્ધનનામ:- જે કર્મોના ઉદ્ભયથી ઔદારિક અને કાણુ પુદ્ગલાને પરસ્પર સંબન્ધ થાય તે ઔદારિકક્રામ ગુમ ધનનામ.