________________
૧૧૬
કવિપાક-વિવેચનસહિત A (૮) વૈક્રિયકામણુંબધનનામ-જે કર્મના ઉદયથી વૈક્રિય અને કાશ્મણ પુદ્ગલેને પરસ્પર સંબધ થાય તે ક્રિય કામણબંધનનામ.
(૯) આહારકકામણબન્ધનનામ:- જે કર્મના ઉદયથી આહારક અને કામણ પુદ્ગલેને પરસ્પર સંબધ થાય તે આહારકકાર્મબન્ધનનામ.
એ રીતે નવ બંધને થયા. હવે બીજા ત્રણ બંધને. બનાવે છે –
“ઇતરપ્રિસહિતાના દારિક પુદ્ગલેની સાથે તેથી. ઇતર–અન્ય તેજસ કામણ એ બન્નેને સંગ કરતાં ત્રણ બંધને થાય છે - ૧ ઔદારિકતૈજસકામણબંધન, રક્રિયતૈજસકામણબન્ધન, અને ૩ આહારકતૈજસકર્મબંધન.
(૧૦) ઔદારિકર્તિ જસકામણબંધનનામ- જે કર્મના ઉદયથી દારિકપુદગલેને તૈજસ કાર્મણ ઉભયની સાથે સંબન્ધ થાય તે ઔદારિકજિસકાર્પણ બન્ધનનામ.
(૧૧) વૈક્રિયતૈજસકામણુબધનનામ:-જે કર્મના ઉદયથી વૈક્રિય પુદ્ગલેને તૈજસ અને કાર્મણની સાથે સંબન્ધ થાય તે વૈક્રિયતૈજસકામણબંધનનામ.
(૧૨) આહારકર્તજસબંધનનામ :- જે કર્મના ઉદયથી આહારક પુદ્ગલની સાથે તિજસ અને કાર્પણ. ઉભયને સંબન્ધ થાય તે આહારક તૈજસકામણબંધનનામ.
ત્રીણિ તેષાં ચ તેઓના-તૈજસ અને કામણ પુદ્ગલેના પરસ્પર ત્રણ બંધ થાય છે – ૧ તજસતૈજસબંધન