________________
કમવિપાક-વિવેચનસહિત ૧૧૭ નામ, ૨. કામણુકાર્મબંધનનામ, અને ૩. તૈજસકાર્માણ બંધનનામ ' (૧૩) તૈજસતૈજસબંધનનામ:- જે ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા તેજસ પુદ્દગલે સાથે નવા બંધાતા તૈજસપુદગલને સંબન્ધ થાય તે તેજસતેજસબંધનનામ.
(૧૪) કાર્પણકામણબંધનનામ–જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા કાર્મ પુદ્ગલેની સાથે હમણાં બંધાતા કામણ પુદ્ગલેને સંબન્ધ થાય તે કાર્માણકાર્પણબંધનનામ, - (૧૫) તૈજસકામણબંધનનામ –જેના ઉદયથી તેજસ અને કાશ્મણ પુદગલનો પરસ્પર સંબન્ધ થાય તે તેજસકામણબનનામ.
અહીં ઔદારિક, વૈક્રિય અને આહારક પુદ્ગલેને વિજાતીય સંગ થતો નથી, એટલે ઔદારિકને વેકિય કે આહારક પુદ્ગલે સાથે રોગ થતું નથી, માટે પંદર જ અને થાય છે, અધિક થતાં નથી.
સંહનન નામ કમ છ પ્રકારે કહે છે :संघयणमट्ठिनिचओ, त छद्धा वज्जरिसहनारायं । । dહું ય રિસનારાય, નારાએ બનાવાયે રૂણા कीलिय छेवट्ठ इह, रिसहो पट्टो य कीलिया वज। उभओ मक्कडबंधो, नारायं इममुरालगे ॥३८॥ सहननमस्थिनिचयः तत्पोढा वनऋषभनाराचम् । तथा च ऋषभनाराच नारा चमर्द्ध नाराच ॥