SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ બંધસ્વામિત્વ વિવેચનસહિત યોગમાગણ બધસ્વામિત્વ જાણવું. અહીં દે અને નારકોને ભવપ્રત્યય સ્વાભાવિક વિક્રિય ગ હોય છે તે વિવક્ષિત છે, તેથી તેને પ્રથમના ચાર ગુણસ્થાનક હોય, મનુષ્ય અને તિર્યંચને લબ્ધિપ્રત્યય વૈકિય શરીરને આશ્રયી વેકિયગ હોય, અને ત્યાં અધિક ગુણસ્થાનકે હોય, પણ તે અહીં વિવક્ષિત નથી. માટે સામાન્ય બંધાતી ૧૨૦ પ્રકૃતિમાંથી સુરાદિ સેળ પ્રકૃતિઓ ન્યૂન કરતાં એથે ૧૦૪ પ્રકૃતિને અન્ય જાણે. તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામરહિત ૧૦૩ પ્રકતિઓ, તેમાંથી નપુંસકાદિ ચાર, એકેન્દ્રિય, સ્થાવર અને આ તપ-એ સાત પ્રકૃતિઓ બાદ કરતાં સાસ્વાદને ૯૬ પ્રકૃતિઓ, તેમાંથી અનન્તાનુબન્ધયાદિ છવીશ પ્રકૃતિઓ જૂન કરતાં મિશ્ર ગુણસ્થાનકે સીત્તેર પ્રકૃતિએ, અને તેને જિનનામ અને મનુષ્યાયુષ સહિત કરતાં અવિરતિ ગુણસ્થાનકે બહેતર પ્રવૃતિઓ બંધમાં હેય. વૈકિયાગની પેઠે વક્રિયમિશ્રગે પણ બન્ધસ્વામિત્વ જાણવું, પરંતુ એટલે વિશેષ છે કે અહીં મિશ્રગુણસ્થાનક હોતું નથી, કારણ કે દેવ અને નારકોને અપર્યાપ્તાવસ્થામાં વૈકિયમિશ્ર વેગ છે, અને તે અવસ્થામાં મિશ્રગુણસ્થાનક હેતું નથી. બાકીના ત્રણ ગુણસ્થાનકે પણ વૈકિયમિશ્ર ચેની તિર્યંચાયુષ અને મનુષ્યાયુષ એ બે આયુષને બન્ય ને કરે, કારણ કે દેવે અને નારકે અપર્યાપ્તાવસ્થામાં આયુષને બન્ધ કરતા નથી. માટે તિર્યંચાયુષ, મનુષ્યાયુષ, સુરદ્ધિક, વેકિયઢિક, સુરાયુષ, આહારકક્રિક, નરકત્રિક, સૂમત્રિક અને વિકલત્રિક-એ અઢાર પ્રકૃતિ વિના બાકીની જ્ઞા
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy