SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત સમ્યકત્વમાર્ગ [ अष्टोपशमे चत्वारि वेदके क्षायिक एकादश मिथ्यात्व ત્રિ રેશે सूक्ष्मे स्वस्थानं त्रयोदशाहारके निजनिजगुणौघः ॥ ] અર્થ–(ગઢ રવમ) ઉપશમ સમ્યફ અવિરતિ આદિ આઠ ગુણસ્થાનક હોય. (૨૩ વેજ) વેદક-ક્ષાપશમિક સમ્યફ ચેથાથી આરંભી ચાર ગુણસ્થાનક હેય. (a ##ા) ક્ષાયિક સમ્યગ્દષટિ માર્ગણાએ ચેથાથી આરંભી અગીયાર ગુણસ્થાનક હોય. ( મિતિ) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, રે) દેશવિરતિ અને (સુદુમિ) સૂફમસ પરાય ચારિત્ર માણએ (કાળ) પિતાનું એક એક ગુણસ્થાનક હેય. (બાર) આહારક માર્ગ એ પ્રથમથી આરંભી (તેરસ) તેર ગુણસ્થાનક હોય. (નિનિચાળો) અને તેને પિત પિતાને ગુણસ્થાનકે ઓઘબંધાધિકારમાં વર્ણિત બંધસ્વામિત્વ જાણવું. વિવેચન –ઉપશમસમ્યક્ત્વ માર્ગણાએ ચોથા અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી આરંભી ઉપશાંતમૂહ પર્યત આઠ ગુણસ્થાનક હેય.તેમાં ચેશું, પાંચમું, છઠું અને સાતમું-એ ચારગુણસ્થાનકે ગ્રંથિભેદ કરી તથા દેશવિરતિ અને સર્વવિરતિ સહિત ઉપશમ સમ્યક્ત્વ પામતાં હોય. તેમજ આઠમું, નવમું, દશમું અને અગીઆરમું-એ ચાર ગુણસ્થાનકે ઉપશમશ્રેણિ પ્રાપ્ત ઔપશમિક સમ્યગ્દષ્ટિને હેય. એ પ્રમાણે બંને મળી આઠ ગુણ સ્થાનકે હાય. અહીં ચોથે ગુણસ્થાનકે દેવાયુષ અને મનુષાયુષ-એ બે પ્રકૃતિઓને બંધ થતું નથી, અને પાંચમાંથી માંડી દેવાયુષને બંધ થતું નથી. એ વાત આગળની ગાથામાં કહેવામાં આવશે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy