________________
સમ્યકૃત્વમાગંણું બધસ્વામિત્વ વિવેચનસહિત ૩૩૯
અહીં સામાન્ય બ ૭૭ પ્રકૃતિએને હોય છે. થે ગુણસ્થાનકે પંચોતેર પ્રકૃતિએ, પાંચમા ગુણસ્થાનકે ૬૬, છઠ્ઠાએ ૬૨, સાતમામાં અઠ્ઠાવન, આઠમામાં ૫૮–૧૬-૨૬, નવમામાં ૨૨-૧૧-૨૦–૧૯-૧૮, દશમામાં ૧૭ અને અગીયારમા ગુણસ્થાનકે એક પ્રકૃતિને બધે થાય છે. જે
વેદક=ક્ષાપશમિક સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન મેહનીયના પુદ્ગલેને વેદે છે અનુભવે છે માટે ક્ષાપશમિકને વેદક પણ કહેવાય છે. ત્યાં ચોથું, પાંચમું, છઠું અને સાતમું—એ ચાર ગુણસ્થાનક હોય, ત્યાં આહારકદ્વિકના બઘને સંભવહેવાથી અધમાં એ ૭૯ પ્રકૃતિ, અવિરતિગુણસ્થાનકે છ૭, દેશવિરતિએ ૬૭, પ્રમત્તે ૬૩ અને અપ્રમત્તે પત્યા પ૮ હોય.
સાયિકસમ્યકત્વ માગણએ ચેથાથી પ્રારંભી અયોગ ગુણસ્થાનક સુધી અગીઆર ગુણસ્થાનકે હેય. ત્યાં આઘબંધમાં ૭૯, અવિરતિ ગુણસ્થાનકે ૭૭-ઈત્યાદિ બંધાધિકારમાં વર્ણિત બંધ જાણ. અહીં એ વિચારણીય છે કે જે પૂર્વબદ્ધાયુ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ પામે છે તે આયુષને બંધ ન કરે, અને જે અબદ્ધાયુ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ પામે તે તદુભવ મુક્તિગામી હોય, તેને પણ આયુષ ન બંધાય; તે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે સુરાયુષને કણ બંધ કરે? અહી કેઈ એમ કહે કે-“ક્ષાયિક સમ્યક્ત્વને પ્રસ્થાપક (પ્રારંભ કરનાર) મનુષ્ય હોય, અને નિષ્ઠાપક
કક્ષાયિક સમ્યફત પ્રાપ્ત કરનાર મનુષ્ય મિથ્યાત્વમોહનીય અને મિશ્રમેહનીને સંપૂર્ણ ક્ષય કરે અને સમ્યક્ત્વમેહનીયને ક્ષય કરતાં માત્ર અન્તમુહૂર્તમાં દવા લાયક તેના પુદ્ગલે બાકી હોય ત્યારે