SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત સમ્યક્ત્વમાગ ણા (પૂર્ણ કરનાર) ચારે ગતિના જીવા ઢાય, તેથી દેશિવેતિ ગુણસ્થાનકે મનુષ્ય અને તિય ચ ક્ષાયિકસમ્યષ્ટિ સુરાયુષની બંધ કરે.” પરંતુ તે ખરું' નથી, કારણ કે ક્ષાયિક નિષ્ઠાપક અસખ્ય વના આયુષવાળા મનુષ્ય અને તિય`ચ જ હાય અને તેને દેશવરતિ ગુરુસ્થાનક ન હોય. પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચિત્ પાંચ ભવે પણ થાય છે. જેમકે પૂર્વમહાયુ કોઈ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ દેવ થાય અને પછી મનુષ્યગતિમાં આવી દેશિવરત્યાદિ ગુગુસ્થાનકે સુરાયુષને આધ કરી દેવગતિમાં જઈ પુન: મનુષ્ય થઈ માક્ષે જાય. તેથી એ અપેક્ષાએ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને દેવરત્યાદિ ગુણસ્થાનકે સુરાયુષના 'ધ સભવે છે. ૩૪૭ મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર-એ ત્રણ સમ્યક્ત્વમાણાએ તથા ચારિત્રમા ામાં દેશિવરતિ અને સૂક્ષ્મસપરાય-એ એ મા ણાએ પોતપોતાના નામવાળું એક એક ગુણુસ્થાનક હાય. તેમાં સામાન્ય અને વિશેષરૂપ બંધ ક્ર સ્તવના અન્ધાધિકારમાં કહ્યા પ્રમાણે જાણવા. તેમાં મિથ્યાત્વમાગણુાએ પ્રથમ ગુણસ્થાનક હાય અને ત્યાં ૧૧૭ ના બંધ, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪-ઇત્યાદિ જાણવે. આહારકમા ણાએ મિથ્યાત્વથી માંડીને સચેાગી કેવલી ગુણસ્થાનકસુધી તેર ગુણસ્થાનક છે, કારણુ કે ત્યાં આહારપર્યાપ્તિ અને તૈજસ તથા ઔદારિકાદિ નામકર્મના ઉદયથી મરણ પામી ચારે ગતિમાં ઉપજે અને ત્યાં ઉત્પન્ન થઇ સમ્યક્ત્વમેહ નીયના પુદ્ગલા ભાગવી ક્ષય કરે, તે ક્ષાયિક નિાપક કહેવાય છે, તે ચારે ગતિમાં હાય.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy