SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય ૨૫૫ ઉદયને આશ્રયી વિચ્છેદ થાય છે. તેમાં જે સાતા કે અસાતા વેદનીય કે જેને ઉદય અગી કેવલીને થવાનું નથી, તે સ ગીકેવલી ગુણસ્થાનકના છેલા સમયે ઉદયમાંથી વિછિન્ન થાય છે, અને અમેગી ગુણસ્થાનકના પ્રથમ સમયે જે વેદનીય ઉદયમાં હોય તે છેલ્લા સમય સુધી ચાલુ રહે છે. દુસ્વર અને સુસ્વરનામ ભાષાપુદ્ગલવિપાકિની પ્રકૃતિ હોવાથી વચન વાળાને તેને ઉદય ટેવ છે, બાકીની પ્રકૃતિએ શરીર પુગલવિપાકિની હોવાથી કાયગીને જ તેને ઉદય હોય છે. ગદ્વારા પુદ્ગલના ગ્રહણ, પરિણામ અને અવલંબન થાય છે, અને પુદ્દગલના ગ્રહણ કરવાથી એ પૂક્ત કર્યપ્રકૃતિઓને પિતપોતાના વિપાકવડે ઉદય થાય છે, અગીકેવલીને વેગ નહિ હોવાથી તે પ્રકૃતિઓ ઉદયમાં હતી નથી. પરંતુ વેદનીય એક, આયુષ એક, નામકર્મ નવ, અને ગોત્રકમ એક સર્વે મળી જીવવિપાકિની બાર પ્રકૃતિઓ અગી ગુણસ્થાનકે ઉદયમાં હોય છે. અયોગી ગુણસ્થાનકને છેલે સમયે સુભગનામ, આજેય નામ, યશકીતિનામ, સાતા કે અસાતામાંથી એક વેદનીય, ત્રસનામ, બાદરનામ, પર્યાતનામ, પચેન્દ્રિયજાતિનામ, મનુ ધ્યાયુષ, મનુષ્યગતિ, જિનનામ અને ઉચ્ચત્ર એ બાર પ્રકૃતિએ ઉદયમાંથી વિચિછન્ન થાય છે. उदय समाप्त
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy