________________
૨૫૪
કમસ્તવ વિવેચનસહિત [ તાતિના ગરિ] ત્રસત્રિક, પંચેન્દ્રિય જાતિ [મgબાર –ારૂ-કિજુવંતિ ] મનુષ્યાયુવ, મનુષ્યગતિ, જિનનામ, ઉચ્ચત્ર–એ પ્રમાણે એ બાર પ્રકૃતિને મનમાં તો અલગ ગુણસ્થાનકના ચરમ સમયે વિચછેદ થાય.
વિવેચન –ક્ષીણમેહ ગુણસ્થાનકના ચરમ સમયે પંચાવન પ્રકૃતિએ હેય, તેમાંથી પાંચ જ્ઞાનાવરણ, પાંચ અતરાય અને ચાર દર્શનાવરણને વિચ્છેદ થવાથી એકતાળીશ પ્રકૃતિએ બાકી રહે, તેમાં ત્યાં તીર્થકર નામકર્મને ઉદય હોવાથી તેને પ્રક્ષેપ કરીએ એટલે સગિગુણસ્થાનકે ઉદયમાં બેતાલશ પ્રકૃતિઓ હય, કેમકે સગી અને અયોગી ગુણસ્થાનકે થંકર નામને ઉદય હોય છે. “જેના ઉદયવડે ત્રિભુવનને પૂજ્ય હોય તે તીર્થકર નામકર્મ. તેને વિપાક કેવલજ્ઞાનીને હેાય છે.”
- સગિકેવલિ ગુણસ્થાનકને છેલ્લે સમયે ( દારિક દ્વિક ) ઔદરિકશરીરનામ, દારિક અંગોપાંગનામ, (અ. રિદ્ધિક) અસ્થિરનામ, અશુભનામ, શુમવિહાગતિનામ, અશુભવિહાગતિનામ, (પ્રત્યકત્રિક) પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ; ( છ સ સ્થાન ) સમચતુર, ન્યધપારમંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક, ( અગુરુલઘુચતુષ્ક છે અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, શ્વાસે છૂગાસનોમ, (વર્ણચતુષ્ક) વણે ગધ રસ અને સ્પર્શનામ, નિર્માણનામ, તૈસ, કામણ અને પ્રથમ વજઋષભનારાચસંહનન, [૨૧] દુઃસ્વરનામ, સુસ્વરનામ, સાતા અને આસાતાદનીયમાંથી એક વેદનીયએ પ્રમાણે ત્રીશ પ્રકૃતિએને સયાગી કેવલિગુણસ્થાનકના છેલ્લે સમયે