SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંદ્રિયકાયમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૧૩ મનુષ્યમાં જ ઉપજે, પણ તિય ́ચમાં ન ઉપજે, તેથી તિય ચ પ્રાયેાગ્ય એ આર પ્રકૃતિએના અન્ય ન થાય, એટલે અન્ય ચેાગ્ય એકસાવીશ પ્રકૃતિમાંથી સુરદ્ધિકાદિ ઓગણીશ પ્રકૃતિઓ અને ઉદ્યોતાદિ ચાર પ્રકૃતિએ ન્યૂન કરતાં સત્તાણું પ્રકૃતિએના અન્ય આઘે હાય. તેમાંથી જિનનામ હીન કરતાં મિથ્યાત્વે છનું પ્રકૃતિએ અન્યાય. આકી પૂવત્ જાણવું. તેમાં અનુત્તરવાસી દેવાને એક ચેાથું જ ગુણસ્થાનક હાય, બાકીના ગુણસ્થાનકે ન હેાય. તેથી તેને એધે અને ચેાથે ગુણસ્થાનકે બહાંતેર પ્રકૃતિના અન્ય હોય. એ પ્રમાણે ગતિમાણા આશ્રયી બન્ધસ્વામિત્વ કહ્યું. હવે ઇન્દ્રિયમાણા અને કાયમાગણા દ્વારા અન્યસ્વામિત્વ કહે છે-ઇન્દ્રિયમાણામાં એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય માણાએ તથા કાયમા ણામાં પૃથિવીકાય, અકાય અને વનસ્પતિકાય માણાએ આઘે અન્ય લબ્ધિઅપર્યાપ્તા પંચેન્દ્રિય તિય 'ચની પેઠે એકસાનવ પ્રકૃતિઓના ડાય. કારણ કે તેઓને સમ્યક્ત્વ હેતુ” નથી, તેઓ મરીને દેવતિ અને નરકગતિમાં ન ઉપજે, તેથી જિનનામ,સુરત્રિક, નરકત્રિકઅને વૈક્રિયદ્વિક એ નવ પ્રકૃતિએ ન બાંધે, તથા ચારિત્રના અભાવે આહારદ્દિક પણ ન બંધાય. એ પ્રમાણે એ અગીયાર પ્રકૃતિએ સિવાય એકસે નવ પ્રક઼તિએ લબ્ધિઅપર્યાપ્તા પચેન્દ્રિય તિય ચની પેઠે આવે અને મિથ્યાત્વે બધાય. લબ્ધિઅપર્યાપ્તા પચેન્દ્રિય તિય ચને એક જ મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક હાય, પણ એકેન્દ્રિયાદિ સાત માણાએ તેા મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનક હાય છે, કારણ કે તેમાં ઉપશમ સમ્યક્ત્વ વતા જીવ આવીને ન
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy