SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત દેવગતિ દેવો ( કવવાણિયા) ઉદ્યોતાદિ ચાર પ્રકૃતિ રહિત બન્ય કરે છે. તેઓને એધે સત્તાણું, મિથ્યા છનું, સાસ્વાદને બાણું, મિત્રે સિત્તેર અને અવિરતિગુણસ્થાનકે બહેતર પ્રતિઓને બંધ હોય છે.) (vજ્ઞત્તિરિય વ) અ પર્યાપ્ત પંચેન્દ્રિય તિયચની પેઠે (નવ) એક નવ પ્રકૃતિઓને બન્ધ (f-પુષિ- કર્તર્ષિ) એકેન્દ્રિય માર્ગણા, પૃથિવીકાય, અ પૂકાય, વનસ્પતિકાય અને વિકસેન્દ્રિયબેઇન્દ્રિયાદિકને વિષે હેાય છે. વિવેચનઃ-રત્નપ્રભા પૃથિવીના નારકે ઘે તથા ગુણસ્થાનકને વિષે જેટલી પ્રકૃતિએને બન્ધ કરે છે તેટલી સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક અને સહસ્ત્રાર દેવકના દેવે બાંધે છે, કારણ કે એ દેવે ત્યાંથી આવીને એકેન્દ્રિયમાં ન ઉપજે, તેથી તેઓને એકેન્દ્રિય પ્રોગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપનામ- એ ત્રણ પ્રકૃતિઓને બન્ધ ન હોય. તેથી એથે એકસે એક પ્રકતિઓ બધાય. તેમાંથી જિનનામ કર્મ ન્યૂન કરતાં મિથ્યાત્વે સે પ્રકૃતિઓ બંધાય, તેમાંથી મિથ્યાત્વ નિમિત્તક નપુંસકાદિ ચતુષ્ક રહિત કરતાં સાસ્વાદને છનું પ્રકૃતિએ બન્ધમાં હેય. તેમાંથી અનન્તાનુબન્ધી આદિ છવીશ પ્રકૃતિએ જાય એટલે સિત્તેર પ્રકૃતિએ મિશ્રગુણસ્થાનકે બાંધે. તેમાં જિનનામ અને મનુષ્યાયુષ-એ બે પ્રકૃતિઓ સહિત કરતાં બહોતેર પ્રકૃતિએ ચતુર્થ ગુણસ્થાનકે બંધાય. આનત, પ્રાણત, આરણ અને અર્ચ્યુત, નવ રૈવેયક અને પાંચ અનુત્તરવાસી દેવને ઉદ્યોતનામ અને તિર્યચત્રિક –એ ચાર પ્રકૃતિએ ન બન્ધાય, કારણ કે ત્યાંથી વીને
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy