SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ उदयस्वामित्व એ તેર પ્રકૃતિ વિના એઘે ૧૦૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલેકના દેવેને પધયા હોય છે અને તેઓ મરીને એકેતિયાદિમાં જતા નથી, તથા નરકમાં તે પ્રથમની ત્રણ જ વેશ્યાઓ હોય છે, અને જિનનામને ઉદય શુકલલેશ્યાવાળાને જ હોય છે. માટે સ્થાવરચતુષ્કાદિ તેર પ્રકૃતિઓનું વર્જન કર્યું છે. આહારકઠિક, સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીયએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫, મિથ્યાત્વાહનીય સિવાય સાસ્વાદને ૧૦૪, અનન્તાનુબંધિચતુષ્ક અને આનુપૂર્વત્રિક–એ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં ૯૮ પ્રકૃતિઓ મિશ્રગુણસ્થાનકે હેય. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરીએ તથા આનુપૂર્વત્રિક અને સમ્યક્ત્વમેહનીય મેળવીએ એટલે ૧૦૧ પ્રકૃતિએ અવિરતિગુણસ્થાનકે હોય. તેમાંથી અપ્રત્યા ખાનાવરણચતુ, આનુપૂવત્રિક, દેવગતિ, દેવાયુષ, વૈદિયદ્રિક, દુર્ભાગ, અનાય અને અયશ-એ ચૌદ પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમત્ત ૮૧ અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિએ હેય. ૧૦ સુવરયા. અહીં તેર ગુણસ્થાનક છે. ત્યાં સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિક અને આતપનામ-એ બાર પ્રકૃતિ વિના એથે ૧૧૦ પ્રકૃતિઓ હેય. આહારકટ્રિક, સમ્યકત્વ, મિશ્ર અને જિનનામ–એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૫ પ્રકૃતિએ હેય. મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, તેમાંથી અનંતાનુબંવિચતુષ્ક અને આનુપૂવત્રિક કાઢીએ અને મિશ્રમેહનીય મેળવીએ એટલે મિશ્રગુણસ્થાનકે ૯૮,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy