SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ उदयस्वामित्व અવિરતિગુણસ્થાનકે ૧૦૧ અને દેશવિરતિએ ૮૭ પ્રકૃતિઓ હોય છે. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. વમળ્યું. અહીં ચૌદ ગુણસ્થાનકે હેાય છે અને ત્યાં સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૧૨. શમવ્ય. અહીં માત્ર પહલું જ ગુણસ્થાનક હોય છે. ત્યાં સમ્યકત્વ, મિશ્ર, જિનનામ અને આહારકદ્ધિક-એ પાંચ વિના એધે અને મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિએ હેય. વરૂ રૂપરામરાવ. આ માર્ગણાએ ચેથાથી આરંભી અગિઆરમા સુધી આઠ ગુણસ્થાનક હોય છે. સ્થાવર ચતુષ્ક, જાતિચતુષ્ક, અનંતાનુબંધિચતુષ્ક, સમ્યક્ત્વમેહનીય મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય, જિનનામ આહારદ્ધિક, આતપનામ અને આનુપૂવચતુષ્ક એ ત્રેવીશ પ્રકૃતિ વિના એધે અને અવિપતિગુણસ્થાનકે ૯૯ પ્રકૃતિએ હોય છે. અન્ય આચાર્યના મતે ઉપશમસમ્યગ્દષ્ટિ આયુષ પૂર્ણ થવાથી મરને અનુત્તર સુર તરીકે ઉપજે, તે વખતે તેને અવિરતિગુણસ્થાનકે દેવાનુપૂર્વાને ઉદય હેય, તે અપેક્ષાએ ઘે અને અવિરતિ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિએ હેય. અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ નરકગતિ, નરકાયુષ, વૈકિયશ્ચિક, દુર્ભાગ, અનાદેય, અને યશ—એ ચંદ પ્રકૃતિ વિના દેશવિસતિગુણસ્થાનકે ૮૬ પ્રકૃ. તિઓ હય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચગોત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક-એ આઠ પ્રકૃતિ વિના પ્રમત્ત ગુણસ્થાનકે ૭૮, ત્યાનદ્વિત્રિક વિના અપ્રમત્ત ગુણસ્થાનકે
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy