SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ उदयस्वामित्व ૩૯૧ ૭૫, અને છેલ્લાં ત્રણ સંઘયણ વિના અપૂર્વકરણે ૭૨ પ્રકૃતિઓ હોય છે. ત્યાર પછી આગળના ગુણસ્થાનકે અનુક્રમે ૬૦-૬૦–૧૯ પ્રકૃતિએ ઉદયમાં હેય. ૧૪ સાચવખ્યા. અહીં ચેથાથી ચૌદમા સુધી અગીયાર ગુણસ્થાનક હેય. ત્યાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, અનંતાનુબંધિચતુષ્ક, આતપ, સમ્યકત્વ, મિશ્ર, મિથ્યાત્વ અને રાષભનારા ચાદિ પાંચ સંઘયણ-એ એકવીશ પ્રકૃતિ વિના એથે ૧૦૧, આહારકદ્ધિક અને જિનનામ-એ ત્રણ પ્રકૃતિ વિના અવિરતિગુણસ્થાનકે ૯૮, અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, વૈકિયાષ્ટક, નરાનુપૂર્વા, તિર્યંચત્રિક, નીચગેત્ર, દુર્ભાગ, અનાદેય, અયશ અને ઉદ્યોત–એ એકવીશ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિએ હેય. ક્ષાયિકસભ્ય ગ્દષ્ટિને પાંચમા ગુણસ્થાનકે નીચગાત્રને ઉદય નથી, કારણ કે પાંચમાં ગુણસ્થાનકથી મનુષ્યને ઉચ્ચગોત્રને ઉદય હોય છે અને છે, અને તે ગુણસ્થાનકે વર્તતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય જ હોય છે. તેથી અહીં નીચગોત્રના ઉદયનું વર્જન કર્યું. યદ્યપિ ક્ષાયિસમ્યગ્દષ્ટિને વજષભનારાચ સંઘયણ સિવાય બીજા પાંચ સંઘયણના ઉદયને નિષેધ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં થનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દુપસહ સૂરિને કયું સંઘયણ માનવું? માટે આ વાત વિચારણીય છે. પ્રત્યાખ્યાનાવરણચતુક કાઢી આહારકદ્રિક મેળવતાં પ્રમત્તગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ હોય. ત્યાદ્વિત્રિક અને આહારકદ્ધિક-એ પાંચ પ્રકૃતિ વિના અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૦, અપૂર્વકરણે ૭૦, હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૪,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy