________________
२००
કમ સ્તવ વિવેચનસહિત.
કૃષિત રસાસ્વાદને અનુભવ કરે, તેમ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અનન્તાનુબન્ધી કષાયના ઉદય વડે મિથ્યાત્વાભિમુખ હોવાથી જ્યાં સુધી મિથ્યાત્વને ન પામે ત્યાં સુધી કૃષિત સમ્યક્ત્વને અનુભવ કરે છે, તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપવિશેષને સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક કહે છે. તેની ઉત્પત્તિના ક્રમ આ પ્રમાણે છે. આ સ’સારમાં રહેલા પ્રાણી મિથ્યાદર્શનાદિ હેતુથી અનન્ત પુદ્ગલપરાવ સુધી વિવિધ શારીરિક અને માનસિક દુ:ખાને અનુભવ કરા પતની નદીને પથ્થર જેમ અથડાવાથી ગેાળ થાય તેમ અનાભાગવડે-અજાણપણે શુભ પરિણામરૂપ યથાપ્રવૃત્તકરણ કરે છે. કરણ એટલે આત્માના શુભ પરિણામ. અને તે યથાપ્રવૃત્તકરવડે આયુષ વિના જ્ઞાનાવરણાદિ સાત કર્મીની સ્થિતિ પત્યેા પમના અસખ્યાતમા ભાગે ન્યૂન એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ કરે છે. અહી કમ'પરિણામજન્ય તીવ્રરાગદ્વેષરૂપ દુર્ભેદ્ય ગ્રન્થિ પ્રાપ્ત થાય છે. આ ગ્રન્થિ સુધી અભવ્ય જીવા પણ યથાપ્રવૃત્તકરણવરે પૂર્વ કહ્યા પ્રમાણે કર્મનો ક્ષય કરી અનન્તવાર આવે છે, પરન્તુ તેઓ ગ્રન્થિભેદ કરી શકતા નથી. અહીં આસનમુક્તિગામી કાઇ મહાત્મા તીક્ષ્ણ કુહાડાની ધાર જેવા અપૂર્વકરણરૂપ પરમવિશુદ્ધિવરે આ ગ્રન્થિના ભેદ કરી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. હવે તે અનિવૃત્તિકરણુંના સંખ્યાતા ભાગ ગયા પછી ઉદયસમયથી પ્રાર’ભી મિથ્યાત્વમેહનીય કમ ની અન્ત હત` પ્રમાણ સ્થિતિને છેડીને અન્તમુહૂત કાલપ્રમાણુ અન્તરકરણ કરે છે. અન્તરકરણ એટલે અંતમુહૂત કાલમાં વૈદવા ચેાન્ય મિથ્યાત્વમેાહનીય કર્મ ના પુદ્ગાને અભાવ કરવારૂપ ક્રિયા. તે સમયે મિખ્યાલ માહનીય