SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ગુણસ્થાનક, કુધર્મા ને દેવ, ગુરુ અને ધમ તરીકે માને છે, તે મિથ્યાદૃષ્ટિના જ્ઞાનાદિ ગુણાના સ્વરૂપવિશેષને મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક કહે છે. શિષ્યઃ-હે ભગવન્ ! મિથ્યાષ્ટિના જ્ઞાનાદિ સ્વરૂપને ગુગુસ્થાનક કેમ કહે છે ? કારણ કે તેના જ્ઞાનાદિ ગુણા મિથ્યામાહના ઉદયથી દૂષિત થયેલા હોય છે, અને દૂષિત ગુણાને ગુણસ્થાનક કેમ કહેવાય ? ગુરુઃ- ભાઇ ! સાંભળ, મિથ્યાષ્ટિના જ્ઞાનાદિ ગુણા મિથ્યામેાહથી દૂષિત થયેલા હોય છે, તાપણ તે સથા દૂષિત હાતા નથી, અમુક અશે તેની દૃષ્ટિ યથા હાય છે, તેથી તે મનુષ્ય પશુ વગેરેને મનુષ્ય પશુ ઇત્યાદિ તરીકે માને છે, અથવા સ` જીવાને અક્ષરને કેવલજ્ઞાનને અન તમે ભાગ હમેશાં ઉધાડા હોય છે, તેટલા જ્ઞાનાદ્દિગુણની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને ગુણસ્થાનક કહેલું છે. માત્ર તેની દૃષ્ટિ આધ્યાત્મિક હિતાહિતના વિવેક કરી શકતી નથી, માટે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે, પણ અમુક અંશે તેની દૃષ્ટિ યથા પણ હોય છે, તેથી તેને મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક કહેલું છે. ૨. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી ઔપશમિક સમ્યગ્દર્શનથી પડતાં તેના રસના આસ્વાદ લેતા જીવ જ્યાં સુધી મિથ્યાત્વને ન પામે ત્યાં સુધી જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પન્ત સાસ્વાદનસમ્ય-ષ્ટિ કહેવાય છે. જેમ જેણે ક્ષીરનુ ભાજન કરેલ છે એવા મનુષ્ય તેનું વમન કરતાં તેના
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy