________________
उदयस्वामित्व
૩૭૫ આતપ, સુભગ, આદેય, સમ્યક્ત્વમેહનીય, મિશ્રમેહનીય એ ચાલીશ પ્રકૃતિએને ઉદય હેતો નથી. તેથી એશે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૮૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. તેમાંથી અપર્યાપ્તનામ, ઉદ્યોત, મિથ્યાત્વ, પરાઘાત, અશુભવિહાગતિ, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર–એ આઠ પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિએ ઉદયમાં હાય. કારણ કે મિથ્યાત્વ મોહનીયને ઉદય તે ત્યાં ન હોય, અને તે સિવાયની બાકીની પ્રકૃતિએને ઉદય શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી જ હોય છે, અને સાસ્વાદન તે શરીરપર્યાપ્તિ પૂરી થયા પૂર્વે જ હોય છે.
૭-૮ ગ્રીન્દ્રિય અને જયરિંદ્રિવ જાતિ. આ બંને માગણાએ પણ બેઈદ્રિયની પેઠે બે ગુણસ્થાનક હોય છે, અને ઉદયસ્વામિત્વ પણ તેની પેઠે જાણવું. પણ બેઈદ્રિયને સ્થાને ત્રીદ્રિય અને ચઉરિદ્રિય કહેવા.
૧ પરિવાર. અહીં ચૌદ ગુણસ્થાનકો હોય છે. જાતિચતુષ્ક, સ્થાવર, સૂમ, સાધારણ અને આતપ એ આઠ પ્રકૃતિ વિના આઘે ૧૧૪ પ્રકૃતિઓ હોય, તેમાંથી આહારકટિક, જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્રમોહનીય-એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિએ ઉદયમાં હોય. મિથ્યાત્વમેહનીય, અપર્યાપ્ત અને નરકાસુપૂર્વીએ ત્રણ પ્રકૃતિએ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૬ પ્રકૃતિઓ ઉદયમાં હેય. અનંતાનુબંધિચતુષ્ક અને આનુપૂર્વત્રિક એ સાત પ્રકૃતિએ વિના અને મિશ્રમેહનીય મેળવતાં મિશ