________________
તે નિમિત્તથી છૂટી જાય છે અને નિર્બળ આત્મા બંધાઈને કમપરંપરા ઉત્પન્ન કરે છે. જે કર્મનું કામ એક સરખી રીતે બાંધવાનું હેત તે કેઈપણ આત્માને પુરુષાર્થને અવકાશજ ન રહેતા અને ત્રણે કાળમાં મેક્ષને અસંભવ. થાત. જેમ કે આત્માને લેભ મેહનીય ઉદય થાય, અને તેથી તેનામાં લુબ્ધવૃત્તિ ઉત્પન્ન થાય અને તે દ્વારા ધનાદિ પદાર્થ ઉપર પિતાને અધિકાર જમાવે, પણ તે આત્મા શુદ્ધ વૃત્તિવડે લુબ્ધવૃત્તિને આધીન નહિ થતાં ધનાદિ ઉપરને પિતાને અધિકાર છોડી દે છે તે લુપ્રવૃત્તિ ઉત્પન્ન કરનાર કર્મ ઉદિત થઈ ખલાસ થઈ જાય અને તેથી નવીન દ્રવ્ય કર્મ ન બંધાય.
જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં એટલે તફાવત છે કે જ્ઞાની જને ઉદયમાન થયેલા કર્મ વિપાકથી ઉત્પન્ન થયેલા નિમિત્તને આધીન બનતા નથી અને એથી નવી ભૂલ કરતા નથી. કદાચ અનુભાગના બાહુલ્યથી તેવી ભૂલ કરે છે તે તુરત સુધારી લે છે. અજ્ઞાની મનુષ્ય ઉદિત થયેલા વિપાકના નિમિત્તને આધીન થઈ રાગદ્વેષદ્વારા નવીન કર્મ ગ્રહણરૂપ ભૂલ કરે છે અને તે ભૂલને સુધારી શકતા નથી. અહીં મેતાર્યમુનિ અને પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત જાણી લેવું. સનીએ મેતાર્ય મુનિને બ્રાન્તિથી સુવર્ણચવના ચાર ગણી તેમના શરીરને ચામડાની વાધરીથી બાંધી તેમને તડકે રાખી મૂક્યા અને એ રીતે ક્રોધનું નિમિત્ત ચી આપ્યું, પરંતુ કમ પરિણામને સમજતા મેતાર્યમુનિ સેનીને નિર્દોષ જાણી સમભાવ વડે ક્રોધના નિમિત્તને આધીન