SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કર્મવિપાક-વિવેચન સહિત ભાવાર્થ –ઉદાયી નૃપને મારનાર વિનય રત્ન સાધુની પેઠે કોઈ પણ ન જાણી શકે એવા ગુપ્ત હૃદયયવાળે, શઠ–માત્ર મોઢેથી મીઠું બેલનાર પણ પરિણામમાં ભયંકર; ગાદિના વશથી વ્રતનિયમમાં જેણે અનેક પ્રકારે અતિચાર લગાડવા હોય છતાં આલેચના કે પ્રાયશ્ચિત્ત ન કર્યું હોય તે, ઉપલક્ષણથી ઉન્માર્ગની દેશના આપનાર વગેરે તિયચનું આયુષ બાંધે. તિર્ય“ચના આયુષને બંધ હેતુઓ કહ્યા; હવે મનધ્યાયુના બંધહેતુઓ કહે છે–સ્વભાવથી મન્દ કષાયવાળે, દાન આપવાની રુચિવાળે, જેમાં મધ્યમ એવા ક્ષમા, સાવ સરલતા ઈત્યાદિ ગુણો છે એ પ્રાણી મનુષ્પાયુને બંધ કર. १ २४. उन्माग देशना माणप्रणाशो गृढचित्तता । आत ध्यान सशल्यत्वं मायार भपरिग्रहौ । २५. शीलवते सातिचारो नीलकापोतलेश्यता । अप्रत्याख्यानकषायास्तियंगायुष आस्रवाः ।। ચાલશa. ૦ ૪. ૨૪-૨૫. ઉભાગને ઉપદેશ, માગને નાશ, ગૂઢ અભિપ્રાય, આર્તધ્યાન, શલ્ય-ત્રતાદિના દે, માયા, આર ભ, પરિગ્રહ, પ્રચય. વ્રતમાં દોષ લગાડવા, નીલ, કાપિત લેશ્યા અને અપ્રત્યાખ્યાન કપાયે તિર્યંચાયુષના હેતુઓ છે. 2 ર૬, અન્ધ રામ રસ માર્દવાનંદે ! कापोतपीतलेश्यात्व धर्मध्यानानुरागिता ।। २७. प्रत्याख्यानकषायत्वं परिणामश्च मध्यमः । संविभागविधायित्वं देवतागुरुपूजनम् ।। ૨૮. પૂર્વારાવિયાત્રા સુપ્રજ્ઞાપનોતા . लोकयात्रासु माध्यस्थ मानुषायुष आस्रवाः । વજ્ઞાા . પ્ર. કે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy