________________
૧૫૮
કર્મવિપાક-વિવેચન સહિત
ભાવાર્થ –ઉદાયી નૃપને મારનાર વિનય રત્ન સાધુની પેઠે કોઈ પણ ન જાણી શકે એવા ગુપ્ત હૃદયયવાળે, શઠ–માત્ર મોઢેથી મીઠું બેલનાર પણ પરિણામમાં ભયંકર; ગાદિના વશથી વ્રતનિયમમાં જેણે અનેક પ્રકારે અતિચાર લગાડવા હોય છતાં આલેચના કે પ્રાયશ્ચિત્ત ન કર્યું હોય તે, ઉપલક્ષણથી ઉન્માર્ગની દેશના આપનાર વગેરે તિયચનું આયુષ બાંધે.
તિર્ય“ચના આયુષને બંધ હેતુઓ કહ્યા; હવે મનધ્યાયુના બંધહેતુઓ કહે છે–સ્વભાવથી મન્દ કષાયવાળે, દાન આપવાની રુચિવાળે, જેમાં મધ્યમ એવા ક્ષમા, સાવ સરલતા ઈત્યાદિ ગુણો છે એ પ્રાણી મનુષ્પાયુને બંધ કર. १ २४. उन्माग देशना माणप्रणाशो गृढचित्तता ।
आत ध्यान सशल्यत्वं मायार भपरिग्रहौ । २५. शीलवते सातिचारो नीलकापोतलेश्यता । अप्रत्याख्यानकषायास्तियंगायुष आस्रवाः ।।
ચાલશa. ૦ ૪. ૨૪-૨૫. ઉભાગને ઉપદેશ, માગને નાશ, ગૂઢ અભિપ્રાય, આર્તધ્યાન, શલ્ય-ત્રતાદિના દે, માયા, આર ભ, પરિગ્રહ, પ્રચય. વ્રતમાં દોષ લગાડવા, નીલ, કાપિત લેશ્યા અને અપ્રત્યાખ્યાન કપાયે તિર્યંચાયુષના હેતુઓ છે. 2 ર૬, અન્ધ રામ રસ માર્દવાનંદે !
कापोतपीतलेश्यात्व धर्मध्यानानुरागिता ।। २७. प्रत्याख्यानकषायत्वं परिणामश्च मध्यमः ।
संविभागविधायित्वं देवतागुरुपूजनम् ।। ૨૮. પૂર્વારાવિયાત્રા સુપ્રજ્ઞાપનોતા . लोकयात्रासु माध्यस्थ मानुषायुष आस्रवाः ।
વજ્ઞાા . પ્ર. કે.