SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કમ વિપાક-વિવેચનસહિત ૧૩૫ પર્યાપ્તનામઃ— જે કર્મના ઉદયથી આત્મા સ્વસ્વયોગ્ય પર્યાપ્ત પૂર્ણ કરે તે પર્યાપ્તનામ, પર્યાપ્તિઃ--પુદ્દગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી, આડા રાદિપુદ્ગલેના ગ્રહણ, પરિણામ અને અવલ‘બનમાં કારણભૂત પુદ્ગલને વિષે પોતાને વિપાક કેમ બતાવે ! જો પુદ્ગવિખિકની પ્રકૃતિ હેય. તે શરીરાદ્વિ પુદ્ગલને આશ્રયી પેાતાનેા વિપાક બતાવે. માટે જીવા ખાદર પરિણામ ઉત્પન્ન કરવે તે બાદરનામ કમ તો મુખ્ય વિપાક છે, તેથી મૂળ ગાથામાં વાયરવાનીઞા રૃા’–( બાદરનામ કર્મીના યથી જીવે. બાદર પરિણામ વડે પરિણત થાય છે.) એમ કહ્યું છે, આ પ્રકૃતિ વવિપાકિતી છતાં પણ પોતાના કાંઇક વિપાક શરીાદિ પુદ્ગલને વિષે પણ દેખાડે છે, તેથી બાદર પૃથિવીકાયના એકત્ર મળેલાં ઘણાં સગીરા ચક્ષુથી દેખાય છે, અને સૂક્ષ્મ પૃથિવીકાયના ઘણાં શરી। મળ્યા હોય તો પણ દેખાતા નથી. જીવવિપાકીની પ્રકૃતિ શરીરને વિષે પેતાને વિપાક કેમ બતાવે? આ શંકા પણ ન કરવી, કેમકે ક્રોધ જીવપાકના છતાં ગુસ્સે થયેલા માણસનું મુખ લાલચાળ થઈ જાય છે, એ રીતે પોતાના વિપાક શરીરને વિશે પ્રગટ કરે છે, તેમ બદરનામ વિાર્તાકતી છતાં પોતાના વિષાક ગૌણપણે શરીર વિશે દેખાડે છે, કેમકે કર્માંની વિચિત્ર શક્તિ છે' ૧ તત્ત્વાર્થી ભાષ્યમાં પર્યાપ્તિનું સ્વરૂપ આ પ્રમાણે છે:-વર્યાંજિરામત: યિાંસમાપ્તિઃ, આત્માની ક્રિયાની સમાપ્તિ થવી તે પર્યાપ્તિ. તેના પાંચ પ્રકાર છે ? આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ, ૩ ઇન્દ્રિયપર્યાતિ, ૪ શ્વાસે શ્ર્વાસપર્યાપ્તિ, ૫. ભાષાપર્યાપ્ત. (કેમકે મન ઇન્દ્રિય દેવાથી મન:પર્યાપ્તિને ઇન્દ્રિયપર્યાપ્તમાં સમાવેશ કર્યાં છે.) (૯) આહારપર્યાપ્તિ:- શરીરન્દ્રિય-વાર્ડ -મન:ત્રાળાવાનયેાગ્યવૃષ્ટિ ચ્છાદરયિાસિનાન્તિર!દારવર્યાન્તિ:, શરીર, ઈન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છવાસતે યોગ્ય પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમા ત તે આહારપર્યાપ્તિ.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy