________________
૧૩૬
કર્મવિપાક-વિવેચન સહિત શક્તિવિશેષ તે પર્યાપ્તિ. ઉત્પત્તિના સ્થાને આવી આત્માએ પ્રથમ સમયે જે પુદ્ગલે ગ્રહણ કરેલા છે, અને પછી પ્રતિસમય જે મુદ્દગલે ગ્રહણ કરાય છે, જે પહેલાં ગ્રહણ કરેલા પુગલેના સંબન્ધથી તે રૂપે પરિણત થયેલા છે તે મુહગલના ઉપચયથી આહારાદિના પુદ્ગલે ગ્રહણ કરી રસાદિ રૂપે પરિણાવે છે, તથા શ્વાસોચ્છવાસાદિ વર્ગણાના પગલે ગ્રહણ કરી તેરૂપે પરિણાવી અવલંબન કરી છેડી દે છે. માટે પુદ્ગલેના ઉપચયથી ઉત્પન્ન થયેલી. ગ્રહણ, પરિણામ અને અવલંબનમાં કારણભૂત શક્તિને પર્યાપ્તિ કહે છે. તેના છ પ્રકાર છે–૧. આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ,
(૨) શરીરપર્યાતિ–ાહીતયં શરીરરયા સ્થાનક્રિયા સમાદિત સારરવર્યાદિત, દiાન ના ઘટન : ગ્રહણ કરેલા પુલને શરીરરૂપે રચવાની ક્રિયાની સમાપ્તિ તે શરીરપર્યાતિ.
(૩) ઈન્દ્રિય પર્યાતિ:- વારિત્રનિર્વતનવિ રિસમraરિન્દ્રિપતિઃ સ્પર્શનાદિ ઈન્દ્રિયો રચવાની ક્રિયાની સમાપ્તિ તે ઇન્દ્રિયપર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ- વાવાદિયાયોગ્રટ્રયા-
તિનિર્વતનક્રિયા સમાપ્તિઃ શ્વાસે રવારવટિ: કાવાસને યોગ્ય પુગલેને ગ્રહણ કરવાની અને છોડી દેવાની શક્તિને રચવાની ક્રિયાની સમાપ્તિ તે શ્વાસોચ્છવાસ પર્યાપ્ત. (૫) ભાષાપતિ-માવાયો ઘણ-
નિકાનિવ ત નક્રિયાવસિમાતિસ્માર્યાદિત ભાષાને યોગ્ય પુદ્ગલે ગ્રહણ કરવાની અને છે કી મૂકવાની શકિતને રચવાની ક્રિયાની સમાપ્તિ તે ભાષાપર્યાતિ. મનને ગ્ય પુદ્ગલે ગ્રહણ કરવાની અને છોડી મૂકવાની શક્તિની રચનાની સમિતિ તે મન:પર્યાપ્તિ-એમ કઈ આચાર્યો માને છે. રા. ૮ ક. ૧૨) !