________________
કમવિપાક-વિવેચનસહિત શું છે ? તે માણસે જવાબ આપે કે “આ ઘોડો છે.” ત્યારે તે બાળકને “આવી આકૃતિવાળા પ્રાણીને ઘડે કહે વાય છે એવું સંકેત જ્ઞાન થયું. પછી કઈ વખતે તે બાળકે ફરીથી ઘેડો જે, અને તેને આવા આકારવાળું પ્રાણી ઘડે કહેવાય છે. એવા વિચાર શિવાય પૂર્વના સંસ્કારથી “આ ઘડે છે એવું જ્ઞાન થાય તે મૃતનિશ્ચિત મતિ. તેના ચાર ભેદ છે--૧. અવગૃહ, ૨. હા; ૩. અપાય, અને ૪ ધારણા.
અવ્યક્ત કે અલ્પજ્ઞાનને અવગ્રહ કહે છે. તેના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ-એ બે ભેદ છે.
વ્યંજનાવગ્રહ– ઇન્દ્રિય અને શબ્દાદિક વિષયના ૧. તેગનેનેતિ વ્યસનમ, જે વડે શબ્દાદિ અર્થ ( વિષય) જણાય તે પંજન, એટલે કે ઉપકરણેન્દ્રિય અને વિષયને સંબંધ. તે
ન ચ ઝનાનિ જે પ્રકટ કરાય જણાય તે વ્યંજને, એટલે કે શબ્દાદિ વિષય. વ્યંજનથી, એટલે કે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ વિષયના સબંધ વડે, વ્યંજનનું એટલે કે શદાદિ વિષયનું અવગ્રહ અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. અહીં એક વ્યંજન શબ્દને લેપ થયો છે. - ૨. અહીં ઈન્દ્રિય શબ્દ ઉપકરણેન્દ્રિયને બેધક છે ઈન્ડિયન છે કાર છે:- બેન્દ્રિય અને ભાધિ . બેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ છે. નિવૃત્તિ એટલે ઇન્દ્રિયને આકાર. તેના બાહ્ય અને અવ્યતર એવા બે પ્રકાર છે. બાહ્ય આકારના અનેક પ્રકાર છે. અત્યન્તર નિત્તિમાં સ્પશનેન્દ્રિયનો આકાર સૌ સૌના શરીરના આકાર પ્રમાણે હેય છે, રસનેન્દ્રિય અન્નાને આકાર, ઘાણેન્દ્રિય અતિમુકત યુપના જે, ચન્દ્રિય ચંદ્રના જેવી અને શ્રોત્રેન્દ્રિય કદંબપુષ્પના જેવી છે. તે અભ્યતર નિવૃત્તિમાં રહેલું પિતાના વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય તે ઉપકરણેન્દ્રિય, ભાવેન્દ્રિયના બે પ્રકાર છે. લબ્ધિ ઇન્દ્રિય અને ઉપગેન્દ્રિય. લબ્ધિ એટલે આત્માની વિષયને ગ્રહણ કરવાની શક્તિ, વિષયને ગ્રહણ કરવાનો આત્મવ્યાપાર તે ઉપગેયિ.