________________
કવિપાક-વિવેચનસહિત
(૧) ઔપત્તિકીઃ- દીઠાં, સાંભળ્યા કે વિચાર્યો સિવાય કા પ્રસંગે તત્કાળ જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે ઔ૫નિકી કહેવાય છે.
૨૬
(૨) વનિયકી : - ગુરુના વિનયથી પ્રાપ્ત થયેલી, ધમ, અથ અને કામશાસ્ત્રના રહસ્યને જાણનાર, આ લેક અને પરઢાકમાં ફળ આપનાર મતિ તે વૈયિકી કહેવાય છે. (૩) કોમિકી કાર્ય કરતાં ચિત્રકારાદિને જે બુદ્ધિ પ્રાપ્ત થાય તે કામિકી.
:--
(૪) પારિણામિકી :-- વયના પરિપાક થવાથી વૃદ્ધ મનુષ્યને પૂર્વાપર પરિણામના અવલેાકનથી જે મતિ પ્રાપ્ત થાય તે પારિણામિક.
શિષ્ય :-- હે ભગવન્ ! સ`કેત કે શાસ્ત્રાભ્યાસ સિવાય પ્રાપ્ત થયેલી બુદ્ધિ અશ્રુતનિશ્રિત કહેવાય છે, તેા ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલી અને ધમ, અથ, કામશાસ્ત્રના રહસ્યને જાણુનાર વૈયિકી મતિને અશ્રુતનિશ્રિત કેમ કહેા છે ?
ગુરુ :-- ભાઈ! તારી શંકા ખરાખર છે. ખરી રીતે વૈનયિકી બુદ્ધિ અશ્રુતનિશ્રિત નથી, પણ બુદ્ધિની ગણુના પ્રસ ંગે આ ભેદને ગ્રહણ કર્યાં છે. માટે વૈનયિકી સિવાય બાકીના ત્રણ ભેદે અશ્રુતનિશ્રિત જાણવા.
શ્રુતનિશ્ચિતઃ– ખીજાના ઉપદેશથી કે શ્રુતંત્ર થી પૂર્વે થયેલા સંકેતના ( વાચ્યવાચકભાવ સબન્ધના ) જ્ઞાનને અનુસરી વમાન કાળે તેની અપેક્ષા સિવાય જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિ કહેવાય છે. જેમ, એક નાના મૂળકે પ્રથમ ઘેાડા જોયા, તેણે પાસેના એક માણસને પૂછ્યું કે આ