SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ क परिशिष्ट ગ્રહ, રાત્રિભેજન વગેરેમાં તત્પર સમ્યગદર્શનાદિરા મોક્ષમાર્ગમાં તેના દોષ બતાવવાથી વિદન કરનાર, સાધુઓને ભાત, પાણી, ઉપાશ્રય ઉપકરણ, અને ઔષધ આપવાને નિષેધ કરનાર, બીજા ના દાન, લાભ, ભોગ ચએ પરિભોગને અંતરાય કરનાર, મંત્રાદિકના પ્રયોગથી પરત વીર્યને હરણ કરનારબળબંધનાદિકથી બીજાને નિશ્ચષ્ટ કરી નાર છેદન ભેદનાદિકથી બીજાની ઈન્દ્રિયની શક્તિનો નાશ કરનાર પ્રાણું અંતરાય કમેનુ ઉપાર્જન કરે છે. એ રીતે શ્રીમદ્ જગચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ આ કર્મવિષ નામે પ્રથમ કર્મગ્રન્થની રચના કરી. “ કમવિપાક-વિવેચનસહિત સમાપ્ત, જે. પરિશિષ્ટ, કર્મની મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓને વિપાક. આત્માનું સમ્યગ્દશનાદિ સ્વભાવપરિણમન તે મોક્ષ છે. જેણે અંશે પરભાવથી છૂટી આત્મા સ્વભાવમાં પરિણત થાય છે તેટલે અંશે તેને મોક્ષ થાય છે. મિથ્યાદશનાદિ વિભાગ પરિણામથી પરિણાં આમા પ્રતિસમય વ્યકમ ગ્રહણ કરે છે તેને બંધ કહે છે. તેના ચાર પ્રકાર છે:-૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ રસબંધ, અને ૪ પ્રદેશ બંધ જ્ઞાનાદિ ગુણને આવરવાને કે સુખ દુઃખાદિ આપવાને કમનો સ્વભાવ તે પ્રકૃતિબંધ. કર્મનું આત્માની સાથે નિયતકાલ સુધી રહેવી તે સ્થિતિબંધ. કમનું સામર્થ તે રસબંધ કે અનુભાગબંધ, કમપ્રદેશને સંચય તે પ્રદેશબંધ, હવે પ્રકૃતિબંધના મૂળ આઠ ભેદ છે-૧. જ્ઞાનાવરણ, ૨ દર્શનાવરણ, ૩ વેદનીય, ૪. મેહનીય, ૫. આયુષ, ૬. નામ છે. ગોત્ર ૮. અંતરાય, તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy