________________
કમ’વિપાક–વિવેચનસહિત
૧૦૭
અપેક્ષાએ અલ્પપરમાણુનિષ્પન્ન ઉદાર-થૂલ વગ`ણાનુ અનેલુ તે ઔદારિક શરીર. મનુષ્ય અને તિય ચને આ શરીર સાહજિક હાય છે, જે કમના ઉડ્ડયથી ઉપર કહેલા ઔઢારિકશરીર ચેાગ્ય પુદ્ગલેા ગ્રહણ કરી ઔકિશરીરરૂપે પરિણમાવી જીવપ્રદેશેાની સાથે પરસ્પર સબંધ કરે તે ઔદારિક શરીરનામકમ .
।
૨. વૈક્રિયારીરનામ:- જે કર્મોના ઉદયથી વૈક્ય શરીરની પ્રાપ્તિ થાય તે વૈક્રિયશરીરનામ. વિવિધ પ્રકારની ક્રિયા કરવા નિમિત્તે બનેલું તે વૈક્રિયશરીર. તે એક શરીર અનેક થાય, અનેક થઇને પાછું એક થાય, સૂક્ષ્મ થઈને માઢુ થાય, અને મેટ્ટુ થઇને સૂક્ષ્મ થાય, આકાશગામિ થઇને ભૂમિ ઉપર ચાલે, અને ભૂમિચર થઇને આકાશમાં ચાલે, દશ્ય થઈ ને અદૃશ્ય થાય અને અદૃશ્ય થઈને દૃશ્ય થાય. તે શરીરના ૧ ઔપપાતિક અને ૨ લબ્ધિપ્રત્યય-એ બે ભેદ છે. દેવ અને નારકીને ઔપપાતિક (ઉપપાતજન્મનિમિત્તક ) ભવધારણીય વૈક્રિય શરીર ઢાય છે. મનુષ્ય અને તિયચને લબ્ધિપ્રત્યય વૈક્રિય શરોર હાય છે. એ સઘળા પેાતાના મૂળ શરીરથી બીજી વૈક્રિય શરીર કરે ત્યારે તેને ઉત્તરવૈક્રિય શરીર કહે છે. જેના ઉદ્ભયથી વૈક્રિયશરીર ચાગ્ય પુદ્દગલે ગ્રહણ કરી વૈક્રિયશરીરપણે પણિમાવી જીવપ્રદેશેાની સાથે પરસ્પર સબન્ધ કરે તે વક્રિયશરીરનામકમ .
૩. આહારકરારીરનામઃ- જે કમના ઉદયથી આહારકશરીરની પ્રાપ્તિ થાય તે આહારશરીરનામ. ચૌદ પૂર્વ ધર તીથ‘કરની ઋદ્ધિ જેવા નિમિત્તે કે બીજા કોઇ પણ કારણે