SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કવિપાક–વિવેચનસંહિત આહારક લબ્ધિના સામર્થ્યથી હસ્તપ્રમાણે, અત્યંત સ્વચ્છ પુદ્ગલાનુ બનેલુ, કાઇને વ્યાઘાત ન કરે, અને અન્યથી જેના વ્યાઘાત ન થઇ શકે એવુ શરીર તે આહારકશરોર. ચૌદ પૂ`ધર જ અત્યંતસૂક્ષ્મ અર્થાંના સ ંક્રેડને દૂર કરવા માટે, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે ઔદારિક શરીથી જવું અશકચ હાથાથી, લબ્ધિથી આહારક શરીર કરે છે; અને ભગવાનને પૂછી સ ંદેહ દૂર કરી પેાતાના સ્થાને આવી અન્તમ્'હૂ'માં તે શરીરના ત્યાગ કરે છે. જેના ઉદયથી ઉપર કહેલા આહારકશરીર ચેાગ્ય પુદ્ગલે ગ્રહણ કરી આહારકશરીરરૂપે પરિણુમાવી જીવપ્રદેશેાની સાથે પરસ્પર સબન્ધ કરે તે આહારકશરીરનામક, ૪. રોજસશરીરનામઃ- જે કર્મોના ઉદ્ભયથી તેજસશરીરની પ્રાપ્તિ થાય તે રૉજસશરીરનામ. આહારાદિના પાચનનુ કારણ તે તૈજસશરીર. જયારે અમુક જાતના તપાનુષ્ઠાનથી વૈજસલબ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તૈજસશરીરમાંથી શાપનિમિત્તે તેજોલેશ્યા, અને ઉપકાર કરવા નિમિત્તે શીતલેશ્યા નીકળે છે. જે કર્માંના ઉદયથી તેજસ શરીરયાગ્ય પુદ્ગલે ગ્રહણ કરી તૈજસશરીરપણે પરિણમાવી જીવપ્રદેશની સાથે પરસ્પર સબન્ધ કરે તે તૈજસશરીરનામકમ, १ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दश पूर्वधरस्यैव (તત્ત્વાર્થ. ૨. ૪) શુભ વણ', ગંધ, રસ અને સ્પશ યુક્ત, સ્ફટિકની પેઠે વિશુદ્ધ દ્રવ્યથી બનેલુ, કોઈના વ્યાધાત ન કરે, કે અન્યથી જેને વ્યાધાત ન થઈ શકે એવું આહારક શરીર ચૌદપૂવ ધરને જ હાય છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy