________________
વૈશ્યામા ણા
અન્ધસ્વામિત્વ વિવેચન સહિત ૩૪૭
ત્વગુણસ્થાનકે (મા) તેજે, પદ્મ અને શુક્લછ્હેયાવાળા (અનિળાહારા) જિનનામ અને આહારકદ્ધિક રહિત બાકીની પ્રકૃતિના બંધ કરે છે.
વિવેચન:—તેજોવેશ્યા પ્રથમ ગુરુસ્થાનકથી આર’ભી સાત ગુણસ્થાનકસુધી હોય છે. તેથી તે માગ ણાએ નરકત્રિક, સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક–એ નરકાદ્ધિ નવ પ્રકૃતિએ રહિત ૧૧૧ પ્રકૃતિઆના અન્ય કરે છે, કારણકે ઉક્ત નવ પ્રકૃતિ કૃષ્ણાદિક ત્રણ અશુભ લેશ્યામાં જ બંધાય છે,વળી તેોલેશ્યાવાળા જીવ નારક, સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં ઉપજતા નથી. માટે ઉક્ત નવ પ્રકૃતિરહિત બાકીની ૧૧૧ પ્રકૃતિને બંધ જાણવા, તેમાં મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામ અને બહારદ્ધિક રહિત ૧૦૮ પ્રકૃતિએ બાંધે. ખીજાથી સાતમા ગુરુસ્થાનક સુધી અન્વાધિકારને અનુસારે બન્ધસ્વામિત્વ જાણવુ.
શુકૂલલેશ્યા પ્રથમથી માંડી તેર ગુણસ્થાનક સુધી હોય છે. શુલલેશ્યાવાળા ઉદ્યોત અને તિય ચત્રિક-એ ઉદ્યોતચતુષ્ક તથા નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ નરકાદિ ખાર–સ મળીને ઉક્ત સાળ પ્રકૃતિએ સિવાય આઘે ૧૦૪ પ્રકૃતિઓ બાંધે, કારણ કે આનાદિ દેવલાકમાં કેવળ શુક્લàશ્યા હોય છે અને તેએ તિયચમાં ઉપજતા નથી, માટે તિય ચપ્રાયેાગ્ય ઉદ્યોતચતુષ્ટના બંધ ન કરે, તથા જીલલેશ્યાવાળા કોઇ પણ જીવ જયાં નરકાદિ ખાર પ્રકૃતિના ઉદય હોય ત્યાં ઉપજતા નથી, માટે તે સાળ પ્રકૃતિએ રહિત ૧૦૪ પ્રકૃતિઓના અન્ય આઘે કરે. અહીં દેવદ્ધિક અને વૈક્રિયદ્વિકના બંધ થાય છે તે મનુષ્ય તિય ચની અપેક્ષાએ જાણવા. હવે અહી એક પ્રશ્ન ઉપસ્થિત