________________
૩૪૮ બન્ધનસ્વામિત્વ વિવેચનસહિત લેગ્યામાર્ગણ થાય છે કે 'તત્વાર્થભાષ્ય અને સંગ્રહણી સૂત્રમાં પ્રથમ બે દેવલોકમાં તેજલેશ્યા, પછીના ત્રણ દેવલોકમાં પ લેશ્યા અને લાન્તકથી માંડી સર્વાર્થસિદ્ધ પર્યન્ત શુકુલલેશ્યા કહી છે અને સુફલલેશ્યાએ ઉદ્યોતચતુષ્ક રહિત પ્રકૃતિઓને બંધ કહ્યો છે. પણ લાતથી માંડી સહસ્ત્રાર પર્યન્તના ગુફલલેશ્યાવાળા દેવ તિર્યંચમાં પણ જાય છે તે તત્કાગ્ય ઉદ્યોતચતુષ્ક કેમ ન બાંધે ? પૂર્વે પણ આનતાદિ દેવકના બંધસ્વામિત્વના કથન પ્રસંગે “બાળવારુ ઉલ્લોયરહિયા” આનતાદિ દેવે ઉદ્યોતચતુષ્કરહિત બંધ કરે છે એમ સ્પષ્ટ કહ્યું છે, એટલે સહસ્ત્રાર પર્વતના દેવે ઉદ્યોતચતુષ્કને બંધ કરે અને અહીં શુકુલલેશ્યામાગણએ ઉદ્યોતચતુષ્કના બંધને નિષેધ કર્યો એ પરસ્પર સંગત થઈ શકતું નથી. પરંતુ શુલલેડ્યાએ જે બંધસ્વામિત્વા કહ્યું છે તે વિશુદ્ધ ગુફલલેશ્યાની અપેક્ષાએ હોય તે કદાચ સંગત થઈ શકે, કારણ કે લાંતકથી માંડી સહસ્ત્રાર પર્વત શુક્લે શ્યા હોય પણ પરમશુક્લ (અત્યંત વિશુદ્ધલેશ્યા) તે આનતાદિ દેને સંભવિત છે, અને તે દેવે તિર્યંચમાં નહિ જતા હોવાથી તેઓ ઉતચતુષ્કરહિત ૧૦૪ પ્રકૃતિએને બંધ કરે ? વર-શુક્રયા દ્રિ-
ત્રિપુ (૧૦૪ સૂ૦ ર૩) शेषेषु-लान्तकादिषु आसर्वार्थ सिद्धाच्छुक्कलेश्याः (तत्वार्थ માર્ચ)
२ “कप्पतिय पम्हलेसा लताईसु सुक्कलेस हुंति सुरा" । (રહળી ના૦ ૭૫ )
૩ દિગમ્બરીય ગ્રંથમાં સહસ્ત્રાર દેવલેક પર્યન્ત પાલેશ્યા માનેલી છે માટે તેઓને આ વિરેાધ આવતું નથી.