________________
૩૪૬ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત
શ્યામાગણા તેમજ જે લેયાએ આયુષ મધે તે લેશ્યાએ મરણ પામી પૂભવની વેશ્યાસહિત દેવેશમાં ઉપજે મને સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિર્યંચ વૈમાનિક સિવાય બીજા ધ્રુવેનુ આયુષ ખાંધતા નથી, અને વૈમાનિક વેશમાં અશુભ લેશ્ય એ નથી. તે તે કાં ઉપજે ? માટે ચાથે ગુણસ્થાનકે કૃષ્ણઙેશ્યામાં સુરાયુષનેા ખ'ધ ન હોય એમ સ ંભવે છે. પરંતુ આ વિચાર સિદ્ધાંતના મતે છે. સિદ્ધાંતમાં સમ્યગ્દષ્ટિ મનુષ્ય કૃષ્ણુલેશ્યાએ મનુષ્યાયુષ આંધે છે, અને પચેન્દ્રિય તિર્યંચ સભ્ય દૃષ્ટિ કૃષ્કુલેશ્યાએ કઇ પણ આયુષને ખંધ કરતે નથી. પણ કમ ગ્રન્થના મતે અવિરતિ સભ્યષ્ટિ ગુણુસ્થાનકે વત તા મનુષ્ય અને તિય ́ચ માત્ર દેવાયુષને અધ કરે છે, બીજા કોઇ પણ આયુષનેા 'ધ કરતા નથી, માટે અહીં' સૈદ્ધાન્તિક અને કામ ગ્રંથિક મતભેદ હોય એમ સંભવે છે. તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ ગુરુસ્થાનકે ૭૬, પાંચમે ૬૬ અને છઠ્ઠું ગુણસ્થાનકે ૬૨ પ્રકૃતિએ બાંધે, तेऊ नरयनवूणा, उज्जोयचउ - नरयबारे विणु सुक्का । विणु नश्यचार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥ २२ ॥ ( तेजो नरकनवोना उद्योतचतुष्क' नरकद्वादश विना शुक्ला । विना नरकद्वादश पद्मा अजिनाहारका ईमा मिथ्यात्वे ॥ ]
પણ
અર્થ :-(તેત્તર વૃળા) તેોલેશ્યાવાળા નરકાદિ નવ પ્રકૃતિએ રહિત ૧૧૧ પ્રકૃતિ આઘે બાંધે. (મુન્ના) શુદ્ધ વૈશ્યાવાળે (જ્ઞોચપત્ર-નચવાર વિષ્ણુ ) ઉદ્યોતચતુષ્ક અને નરકાદિ ખાર પ્રકૃતિ વિના ૧૦૪ પ્રકૃતિએ એઘે બાંધે, (જ્જા) પદ્મલેશ્યાવાળા (વિનુ સત્ર) નરકાદિ ખાર પ્રકૃતિએ વિના ૧૦૮ પ્ર૦ એધે ખાંધે, (fમચ્છે) મિથ્યા