SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કમ વિપાક–વિવેચનસહિત ૧૨૯ શિષ્ય:- હું ભગવન્ ! શાસ્ત્રમાં સલબ્ધિઓ ક્ષાયે-પશ્ચિમકી (કમના ક્ષચેાપશમથી ઉત્પન્ન થયેલી) કહેલી છે, તે શ્વાસોચ્છવાસલિબ્ધ ઔયિકી (કમ'ના ઉદયથી થયેલી) કેમ કહેા છે ? ગુરુઃ- શાસ્ત્રમાં લબ્ધિએ ક્ષાયેાપશમિકી કહેલી છે, છતાં કાઈ કાઈ લબ્ધિ ઔયિકી પણ છે, જેમ વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિ ઔયિકી છે, તેમ આ લબ્ધિ પણ ઔયિકા છે, છતાં તેમાં વીર્યાન્તરાયના ક્ષયેપશ્ચમ પણ નિમિત્ત કારણ છે, એટલે ઔયિકી છતાં ક્ષાયાપશમમિક કહેવામાં કાંઇ પણ વિરોધ નથી, - હવે આતપનામ કનું વર્ણન કરે છે:रविवि उ जिअंग, तावजुअं आयवाउ न उ जलणे । નમુસિબત્તાસન, તäિ, હોષિવનમ્ન ઉત્તિ શાશા रविबिम्बे तु जीवाङ्ग तापयुत आतपाद् न तु वने । यदुष्णस्पर्शस्य तत्र लोहितवर्णस्य उदय इति ॥ ॥ અર્થ :-- આતયનામકર્મના ઉદયથી સૂર્યના બિંબને વિષે જ જીવનું શરીર તાપયુક્ત હાય છે, પણ અગ્નિને વિષે (તેનેા ઉદય) નથી; કેમ કે તેને ઉષ્ણુપના અને રાતા વર્ણના ઉદય છે. ભાવાર્થ :- આતપનામકર્મના ઉદયથી પ્રાણીઓનુ' શરીર અનુષ્ણ છતાં ઉષ્ણુ પ્રકાશરૂપ તાપ ઉત્પન્ન કરે છે. તેના ઉદય માત્ર સૂર્ય મંડલ વિષે રહેલા પૃથ્વીકાયના જીવાને હાય છે, પણ અગ્નિને હોતા નથી. કેમકે તેને વિષે ઉષ્ણતા મ ર ૯
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy