________________
કર્મવિષાક-વિવેચન સહિત ૧૦૩ इअ सत्तट्ठी बधोदए अ न य सम्ममीसया बन्धे । વધુ સત્તા, વીસ-વીસ-વનમાં / રૂ? | इति सप्तषष्टिर्बन्धोदये च न च सम्यग्मि के बन्धे बन्धोदये सत्तायां विशं द्वाविंश अष्टपञ्चाश शतम् ॥
અથએ પ્રમાણે નામકર્મની સડસઠ પ્રકૃતિઓ બન્ય, ઉદય અને ઉદીરણની અપેક્ષાઓ જાણવી. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધને વિષે નથી, તેથી બંધને વિષે, ઉદયને વિષે, અને સત્તાને વિષે એકવીશ, એકસ બાવીશ અને એક અઠ્ઠાવન પ્રકૃતિએ અનુક્રમે જાણવી.
વિવેચન – બન્ધ વિષે, ઉદય વિષે અને ( જ શબ્દથી) ઉદીરણ વિષે એ પ્રમાણે નામકર્મની ૬૭ પ્રકૃતિઓ વિવલિત છે. કર્મને ફલને અનુભવ તે ઉદય, અપ્રાપ્તકાલે કર્મફલને અનુભવ તે ઉદીરણા, અને કર્મની આત્માની સાથે સ્થિતિ તે સત્તા. પ્રાચીન આચાર્યોએ નામકર્મમાં બન્ધનનામ, સંઘાતનનામ, અને વર્ણાદિનો અવાન્તર પ્રકૃતિઓની બન્ધ અને ઉદયમાં વિવક્ષા કરી નથી, અને સત્તામાં વિપક્ષા કરી છે, તેથી બન્ય, ઉદય, ઉદીરણ અને સત્તામાં પ્રકૃતિની સંખ્યાને ભેદ છે.
સમ્યકત્વમેહનીય અને મિશ્રમોહનીયને બધ સર્વથા નથી, પરંતુ મિથ્યાત્વમોહનીયને જ બન્ધ છે કેમકે અનિવૃત્તિકરણના છેલ્લા સમયથી આરંભી સમ્યકત્વને અનુકૂલ વિશુદ્ધિવડે મિથ્યાત્વમેહનીય કર્મના શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અશુદ્ધ એવા ત્રણ પુંજ કરાય છે. શુદ્ધપુંજ તે સમ્યફવમેહનીય, અર્ધવિશુદ્ધપુંજ તે મિશ્રમેહનીય અને અશુદ્ધ