SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तास्वामित्व ૨૩-૨૪ તેનારાંચ અને વાયુજાય. અહીં એશે અને મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામ. વાયુષ નરકાયુષ અને મનુષ્પાયુષ એ ચાર પ્રકૃતિ વિના ૧૪૪ પ્રકૃતિએ સત્તામાં હાય. ૨૫ ત્રણવાવઅહીં મનુષ્યગતિ માર્ગણા પ્રમાણે સત્તા જાણવી. ૨૬-૨૮ મનોચા, વરનોરા અને વાયો. આ ત્રણ માર્ગણાએ મનુષ્યની પેઠે તેર ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ જાણવું. ૨૨-૨૪ ત્રણ વેદ, શોધ, માન અને માયા. આ છે માર્ગણુએ મનુષ્યગતિમાર્ગણ પડે નવ ગુણસ્થાનક સુધી સત્તા જાણવી. ૨૧ જોમ અહી મનુષ્યની પેઠે દશ ગુણસ્થાનક સુધી સત્તા જાણવી. ૨૬-૨૮ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. આ ત્રણ માર્ગણાએ મનુષ્યગતિમાર્ગનું પ્રમાણે ચેથાથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ જાણવું. ૨૨ માર્ચવજ્ઞાન. અહીં એશે તિર્યંચાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય, અને તેને છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી બારમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિમાર્ગણા પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું રૂ. વજ્ઞાન. અહીં મનુષ્યગતિની પેઠે છેલ્લાં બે ગુણસ્થાનકે સત્તાસ્વામિત્વ જાણવું.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy