________________
૨૪૪
કર્મસ્તવ વિવેચનસહિત વિવેચન - મિશ્રગુણસ્થાનકે તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂવી અને દેવાનુપૂવને ઉદય હેતું નથી, અને નરકાનુપૂવી તે સાસ્વાદનગુસ્થાનકે વિચ્છિન્ન થયેલી છે, તેથી અહીં ત્રણ આનુપૂવ. ગ્રહણ કરવી. પણ તેને ઉદય મિશ્રદષ્ટિને હેતે નથી, કારણ કે મિશ્રદષ્ટિ કાલ કરતે નથી. તેથી સાસ્વાદનગુણસ્થાનકે વિચ્છેદ થયેલી પૂર્વોક્ત નવ પ્રકૃતિ અને આનુપૂવત્રિકને બાદ કરતાં શેષ નવાણું પ્રકૃતિઓ રહે, અને ત્યાં મિશ્રમોહનીયને ઉદય હોવાથી તેને પ્રક્ષેપ કરતાં મિશ્રગુણસ્થાનકે , જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય બાવીશ, આયુષ ચાર, નામકર્મ એકાવન, નેત્રકમ બે અને અત્તરાયકર્મ પાંચ-સર્વે મળીને સે પ્રકૃતિએ હેાય છે.
હવે મિશગુણસ્થાનકે મિશ્રમેહનીયને વિચ્છેદ થાય અને સમ્યક્ત્વમોહનીય અને ચાર આનુપૂવને ઉદય હોવાથી તેને પ્રક્ષેપ કરીએ એટલે અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય બાવીશ, આયુષ ચાર, નામકર્મ પંચાવન, ગાત્રકર્મ બે અને અંતરાયકર્મ પાંચ-સર્વ મળીને એકસે ચાર પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. હવે ત્યાં બીજા અપ્રત્યાખ્યાનાવરણ કધ, માન, માયા, લેભ; મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, વૈક્રિયાષ્ટક–વૈકિયશરીર, વૈકિયઅંગે પાંગ, દેવગતિ, દેવાનુપૂવી દેવાયુ, નરકગતિ, નરકાનુપૂવી અને નરકાયુષ, દૌર્ભાગ્યનામકમ, અનાદેશ્ચિક-અનય અને અયશકીતિ-એ સત્તર પ્રકૃતિએને અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ઉદયમાં વિચ્છેદ