________________
૨૯૮ નરકગતિ બરવામિ વિવેચનસંહિત
તિર્યંચાયુષ અને નપુંસકચતુષ્ક–એ પાંચ પ્રકૃતિએ સાસ્વાદન ગુણસ્થાનકે બંધાતી નથી, કારણકે એ ગુણસ્થાનકે ગ્ય અધ્યવસાયના અભાવે તિર્યંચાયુષને બંધ થત નથી, તથા નપુંસકત, મિયામહનીય, હુડકસંસ્થાન અને છેવટ્ઠ સંઘયણ–એ ચાર પ્રકૃતિને બંધ મિથ્યાદયનિમિત્તક છે અને ત્યાં મિથ્યાત્વને ઉદય નથી તેથી ત્યાં બંધાતી નથી, માટે નું પ્રકૃતિમાંથી એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે એક પ્રકૃતિઓ બંધાય છે.
સાતમી નરકમૃથિવીના નારકને આશ્રયી મિશ્ર અને અવિરતિગુણસ્થાનકે તથા પિયત પંચદ્રિય તિર્યને ઘે અને મિથ્યાત્વગુણસ્થાનકે – अणचउवीसविरहिया, सनरदुगुच्चा य सरि मीसदुगे। सतरसउ ओहि मिच्छे, पजतिरिया विणु जिणाहार ॥७॥ [अनन्तचतुर्विशतिविरहिता सानरहिकोच्चा च सप्ततिर्मिश्रद्विके । सप्तदशशतमाघे मिथ्यात्वे पर्याप्ततिय चौ विना जिनाहारम् ॥]
અર્થ :- [ મળવાયદા અનતાનુબ ધ્યાદિ ચોવીસ પ્રકૃતિઓ સિવાય નાડુપુરા ૨] મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્રસાહિત કરતાં [ સરિ] સીત્તેર પ્રકૃતિઓને બધ [મીઠુ] મિશ્ર અને અવિરતસમ્યગ્દષ્ટિ – એ બે ગુણસ્થાનકે હેય. [ત્તિથા પર્યાપા પચેન્દ્રિય તિર્યંચે [ષિg farદાર ] તીર્થકર કર્મ અને આહારકહિક વિના [ગોહિ ] એબે અને [ મિ] મિથ્યાત્વ ગુણસ્થાનકે [ સંતાક્ષર ] એક સત્તર પ્રકૃતિએ બાંધે, ' વિવેચન –અનન્તાનુબધિચતુષ્ક, . મધ્યસંસ્થાનચતુક, મધ્યસંઘયણચતુક, અશુભવિહાગતિ, નીચગેત્ર,