________________
ક વિપાક-વિવેચનસંહત
૭૫
પરિષહેજય અને ચારિત્રવડે આસવના રાધ થાય છે, માટે સિમિત વગેરે સ ંવર
છે.
૧. સંવરના સમિતિ વગેરે ૫૭ ભેદ છે. તેમાં સમિતિના પાંચ પ્રકાર છે.
૧, પર્યાસિમિતિ——કોઈ પણ જીવની હિ ંસા ન થાય તેમ મા તરફ યુગ પ્રમાણ (ચાર હાથ) નીચી દૃષ્ટિ રાખી ચાલવું. ૨. ભાષાસમિતિ-સત્ય મેલવું, અસત્ય તેમજ નકામુ` ન ખેલવું. ૩. એષણાસમિતિ-દોષ રહિત આહારાદિ ગ્રહણ કરવા. ૪. આદાન નિક્ષેપણસમિતિ કોઇપણ જીવની હિંસા ન થાય તેવી રીતે લેવી મુક્વી.
વસ્તુ
૫ પાશ્તિાપનિકાસમિતિ——–જન્તુરહિત ભૂમિ ઉપર મલ-મૂત્રાદિના ત્યાગ કરવા.
ગુપ્તિના ત્રણ ભેદ છે:-૧ મનેપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયગુપ્તિ. ૧. મનેગુપ્તિ—મનમાં દુષ્ટ સંકલ્પને ત્યાગ કરવા. ૨. વચનગુપ્તિ– દુષ્ટ વચન ન ખેલવું, અથવા મૌન ધારણ કરવું. ૩. કાયગુપ્તિશરીરની ચેષ્ટાના ત્યાગ કરવો.
યતિ ધર્મ દશ પ્રકારે છે;-૧. ક્ષના, ૨. મા વ-માનને ત્યાગ, ૩. સરલતા–માયાને ત્યાગ, ૪. મુક્તિ-નિલેíભતા, ૫. તપ, ૬, સંયમ, ૬. સત્ય, ૮. શૌચ-ત્રતાદિમાં દોષ ન લગાડવા, ૯. આકિચન્યપરિગ્રહને ત્યાગ, ૧૦. બ્રહ્મચર્યાં.
ભાવનાના બાર ભેદ છે ઃ—૧. અનિત્ય, ર, અશરણુ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬, અશુચિત, ૭. આસવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. એધિ, ૧૨. ધમ* ભાવના.
પરિષહજયઃ—પરિષદ્ધ-કટ, તેના ઉપર વિજય મેળવવા. તે બાવીશ પ્રકારના છે–.... ક્ષુધા, ર. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણુ, ૫. દેશ–ડાંસ મચ્છર વગેરે, ૬. અચેલ-વસ્ત્રના અભાવ, ૭, અરતિ–સંયમ માર્ગમાં