________________
૩૭૭
उदयस्वामित्व કઈ જીવ ઉપજતું નથી, તેથી સાસ્વાદન ગુણસ્થાનકે સૂકમ અને અપર્યાપ્ત નામને ઉદય હેતું નથી. શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી ઉદ્યોતનામ અને પરાઘાતનામને ઉદય થાય છે. શ્વાસે છૂવાસપતિ પૂર્ણ થયા પછી શ્વાસોચ્છવાસ નામને ઉદય થાય છે, અને મિથ્યાત્વમોહને અહીં ઉદય હેતે નથી.
૨૨ તેનાર. અહીં એક જ ગુણસ્થાનક હોય છે. અષ્કાય માર્ગણામાં કહેલી ૪૪ પ્રકૃતિએ, ઉદ્યોત અને યશનામ -એ છે તાલીશ પ્રકૃતિએ સિવાય એથે અને મિથ્યાત્વ ગુણસ્થાનકે છેતેર પ્રકૃતિએ હેય.
૧૩ વાયુવચ. અહીં એક જ મિથ્યાત્વગુણસ્થાનક હોય છે, અને ત્યાં ઉપર પ્રમાણે છોતેર પ્રકૃતિ અને વૈક્રિયશરીરનામ સહિત ૭૭ પ્રકૃતિ ઉદયમાં હેય.
૨૪ વનતિશાચ, આ માર્ગ શુએ બે ગુણસ્થાનક હેય. એકે દિયમાર્ગણામાં કહેલી ૪૨ પ્રકૃતિએ અને આતપનામ વિના એશે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૭૯ અને સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિએ ઉદયમાં હેય. * ૫ ગવાય. અહીં ચૌદ ગુણસ્થાનકે હેય. ત્યાં સ્થાવર, સૂક્ષમ, સાધારણ, આતપ અને એકેન્દ્રિય જાતિ-એ પાંચ પ્રકૃતિ સિવાય એથે ૧૧૭, આહારદિક, જિનનામ, સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય-એ પાંચ પ્રકૃતિઓ વિના મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિએ ઉદયમાં હેય. તેમાંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાસુપૂવી એ ત્રણ પ્રકૃતિએ બાદ કરતાં સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિએ