SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કમ વિપાક–વિવેચનસહિત હવે દશનમાડુનીયના ત્રણ ભેદ્ય કહે છે— રસળમોક્ષ' ત્તિવિજ્ઞ, સમ્મ મીત તહેવ મિચ્છન્ત' | મુદ્ધ' બદ્ધવિમુદ્ધ, ગવિયુદ્ધ તો રૂમનો ॥૪॥ दर्शनमोह त्रिविधं सम्यग् मिश्र तथैव मिथ्यात्वम् । शुद्धमद्ध विशुद्धमविशुद्ध तद् भवति क्रमशः ।। અથ —દનમાહનીય કમ ત્રણ પ્રકારે છે. સમ્યક્ત્ય મહનીય, મિશ્રમેાહનીય અને મિથ્યાત્વમહનીય, તે અનુક્રમે મિથ્યાત્વમોહનીયના શુદ્ધ, અશુિદ્ધ અને અવિશુદ્ધ લિંકરૂપ છે. ૬૮ - વિવેચન—સમ્યગ્દર્શન રૂપ વિશુદ્ધિના ખલથી મિથ્યામાહનીય કના ત્રણ પુજ થાય છે, તેમાંના શુદ્ધ દલિક તે સમ્યક્ત્વમોહનીય. તે પુદ્ગલા શુદ્ધ થયેલ હોવાથી મિથ્યાત્વરૂપ વિકાર ઉત્પન્ન કરતાં નથી. અવિશુદ્ધ પુદ્ગલા તે મિશ્રમેહનીય; તે ખરાખર શુદ્ધ નહિ હોવાથી કાંઇક મિથ્યાત્વરૂપ વિકાર ઉત્પન્ન કરે છે, સથા અશુદ્ધ પુજ તે મિથ્યાત્વમોહનીય; કેમકે તેનામાં મિથ્યાત્વરૂપ વિકાર કરવાનું સપૂર્ણ સામર્થ્ય છે. અહી' દનમોહનીયક ની ત્રણ પ્રકૃતિએનું સ્વરૂપ ખરાખર સમજાવવા પ્રસંગાનુસાર સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ.-- અનાદિમિથ્યાદષ્ટિ સ‘જ્ઞિ ંચેન્દ્રિય પર્યાપ્ત જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પ્રથમ ત્રણ કરણ કરે છે. કરણ એટલે આત્માને પિરણામવિશેષ. તેના ત્રણ પ્રકાર છે. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy