________________
કમ વિપાક–વિવેચનસહિત
હવે દશનમાડુનીયના ત્રણ ભેદ્ય કહે છે— રસળમોક્ષ' ત્તિવિજ્ઞ, સમ્મ મીત તહેવ મિચ્છન્ત' | મુદ્ધ' બદ્ધવિમુદ્ધ, ગવિયુદ્ધ તો રૂમનો ॥૪॥ दर्शनमोह त्रिविधं सम्यग् मिश्र तथैव मिथ्यात्वम् । शुद्धमद्ध विशुद्धमविशुद्ध तद् भवति क्रमशः ।।
અથ —દનમાહનીય કમ ત્રણ પ્રકારે છે. સમ્યક્ત્ય મહનીય, મિશ્રમેાહનીય અને મિથ્યાત્વમહનીય, તે અનુક્રમે મિથ્યાત્વમોહનીયના શુદ્ધ, અશુિદ્ધ અને અવિશુદ્ધ લિંકરૂપ છે.
૬૮
-
વિવેચન—સમ્યગ્દર્શન રૂપ વિશુદ્ધિના ખલથી મિથ્યામાહનીય કના ત્રણ પુજ થાય છે, તેમાંના શુદ્ધ દલિક તે સમ્યક્ત્વમોહનીય. તે પુદ્ગલા શુદ્ધ થયેલ હોવાથી મિથ્યાત્વરૂપ વિકાર ઉત્પન્ન કરતાં નથી. અવિશુદ્ધ પુદ્ગલા તે મિશ્રમેહનીય; તે ખરાખર શુદ્ધ નહિ હોવાથી કાંઇક મિથ્યાત્વરૂપ વિકાર ઉત્પન્ન કરે છે, સથા અશુદ્ધ પુજ તે મિથ્યાત્વમોહનીય; કેમકે તેનામાં મિથ્યાત્વરૂપ વિકાર કરવાનું સપૂર્ણ સામર્થ્ય છે.
અહી' દનમોહનીયક ની ત્રણ પ્રકૃતિએનું સ્વરૂપ ખરાખર સમજાવવા પ્રસંગાનુસાર સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ.-- અનાદિમિથ્યાદષ્ટિ સ‘જ્ઞિ ંચેન્દ્રિય પર્યાપ્ત જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પ્રથમ ત્રણ કરણ કરે છે. કરણ એટલે આત્માને પિરણામવિશેષ. તેના ત્રણ પ્રકાર છે. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ,